શોધખોળ કરો

Guru Pushya 2022:1500 વર્ષ બાદ ગુરૂપુષ્ય પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ,આ કામ આપશે અપાર સમૃદ્ધિ

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે હોય ત્યારે તે વધુ શુભ માનવામાં આવે છે. આ સમયમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આજે  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે. આ સાથે અન્ય શુભ યોગો પણ આ અવસર પર રચાઈ રહ્યા છે. આવો દુર્લભ સંયોગ 1500 વર્ષ પછી બની રહ્યો છે. આ કારણે આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ છે.

ગુરુ પુષ્ય પર દુર્લભ સંયોગ

પંચાંગ અનુસાર, પુષ્ય નક્ષત્ર 24 ઓગસ્ટ, બુધવારે 01:38 થી 25 ઓગસ્ટ, ગુરુવાર સાંજ 04.50 સુધી રહેશે. આ દરમિયાન સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને વરિયાણ જેવા ખૂબ જ શુભ યોગ પણ બનશે. આ ઉપરાંત શુભ, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચારી, હર્ષ, સરલ અને વિમલ નામના રાજયોગો પણ રચાશે. આ સિવાય સૂર્ય પોતાની રાશિમાં સિંહ રાશિમાં, ચંદ્ર કર્કમાં, બુધ કન્યામાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ મહત્વપૂર્ણ ગ્રહો પોતાની રાશિમાં રહેવા અને આ સમયગાળામાં ગુરુ પુષ્ય હોવાનો દુર્લભ સંયોગ દોઢ હજાર વર્ષથી બન્યો છે. આ કારણોસર તે ખરીદી માટે એક મહાન સંયોગ છે.

ગુરુ પુષ્યમાં આ શુભ કાર્ય કરો

ગુરુ પુષ્યના શુભ સંયોગમાં પ્રોપર્ટી-કાર ખરીદવી શુભ છે. આ સિવાય ઘરેણાં, કપડાં, તાંબા-પીળા વસ્ત્રની  ખરીદી પણ સારી રહેશે. ઘર-ઓફિસ ખોલવા, નવું કામ શરૂ કરવા અને લેવડ-દેવડ કરવા માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.

ગણેશ ચતુર્થીના સ્થાપના શુભ મુહૂર્ત જાણો

Ganesh Sthapana 2022: ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ  જાણીએ..

ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે.  અને તારીખ. 10 દિવસ સુધી એટલે કે 10 દિવસ આ ઉત્સવ ચાલશે.. ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં ટેબલ પણ બનાવવામાં આવી રહયાં  છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા પોતાની દુનિયામાં પાછા ફરે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મૂહૂર્ત

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બીજા દિવસે બપોરે 3.22 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારે 11.05 am - 1.38 pm (31 ઓગસ્ટ 2022)
  • વિજય મુહૂર્ત –- બપોરે 2.34 - 3.25 (31 ઓગસ્ટ 2022)
  • અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)
  • સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 - 7.00  (31મી ઓગસ્ટ 2022)
  • રવિ યોગ - 31 ઓગસ્ટ 2022, સવારે 06.06 - 1 સપ્ટેમ્બર 2022, સવારે 12.12 કલાકે
  • ગણેશ વિસર્જન તારીખ - 9 સપ્ટેમ્બર 2022 (અનંત ચતુર્દશી)

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Today's Horoscope: શનિદેવની કૃપા આ 4 રાશિ પર રહેશે વિશેષ, જાણો 12 રાશિનું શનિવારનું રાશિફળ
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન
Akhand Jyot Visarjan Niyam: નવરાત્રિની સમાપ્તિ બાદ અખંડ જ્યોતનું વિસર્જન કેવી રીતે કરવું, જાણો વિધિ વિધાન

વિડિઓઝ

Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget