શોધખોળ કરો

Guru Pushya 2022:1500 વર્ષ બાદ ગુરૂપુષ્ય પર બની રહ્યો છે આ દુર્લભ સંયોગ,આ કામ આપશે અપાર સમૃદ્ધિ

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

Guru Pushya 2022: ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે 1500 વર્ષ પછી ગુરુ પુષ્ય યોગ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે પુષ્ય નક્ષત્ર ગુરુવારે હોય ત્યારે તે વધુ શુભ માનવામાં આવે છે. આ સમયમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આજે  25મી ઓગસ્ટ 2022, ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે. આ સાથે અન્ય શુભ યોગો પણ આ અવસર પર રચાઈ રહ્યા છે. આવો દુર્લભ સંયોગ 1500 વર્ષ પછી બની રહ્યો છે. આ કારણે આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ છે.

ગુરુ પુષ્ય પર દુર્લભ સંયોગ

પંચાંગ અનુસાર, પુષ્ય નક્ષત્ર 24 ઓગસ્ટ, બુધવારે 01:38 થી 25 ઓગસ્ટ, ગુરુવાર સાંજ 04.50 સુધી રહેશે. આ દરમિયાન સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને વરિયાણ જેવા ખૂબ જ શુભ યોગ પણ બનશે. આ ઉપરાંત શુભ, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચારી, હર્ષ, સરલ અને વિમલ નામના રાજયોગો પણ રચાશે. આ સિવાય સૂર્ય પોતાની રાશિમાં સિંહ રાશિમાં, ચંદ્ર કર્કમાં, બુધ કન્યામાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ મહત્વપૂર્ણ ગ્રહો પોતાની રાશિમાં રહેવા અને આ સમયગાળામાં ગુરુ પુષ્ય હોવાનો દુર્લભ સંયોગ દોઢ હજાર વર્ષથી બન્યો છે. આ કારણોસર તે ખરીદી માટે એક મહાન સંયોગ છે.

ગુરુ પુષ્યમાં આ શુભ કાર્ય કરો

ગુરુ પુષ્યના શુભ સંયોગમાં પ્રોપર્ટી-કાર ખરીદવી શુભ છે. આ સિવાય ઘરેણાં, કપડાં, તાંબા-પીળા વસ્ત્રની  ખરીદી પણ સારી રહેશે. ઘર-ઓફિસ ખોલવા, નવું કામ શરૂ કરવા અને લેવડ-દેવડ કરવા માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.

ગણેશ ચતુર્થીના સ્થાપના શુભ મુહૂર્ત જાણો

Ganesh Sthapana 2022: ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ  જાણીએ..

ગણેશ ઉત્સવ 31મી ઓગસ્ટ 2022થી શરૂ થશે.  અને તારીખ. 10 દિવસ સુધી એટલે કે 10 દિવસ આ ઉત્સવ ચાલશે.. ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર કરવામાં આવે છે. ઘરોમાં ટેબલ પણ બનાવવામાં આવી રહયાં  છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીથી શરૂ થતા આ તહેવારમાં ઘરે-ઘરે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે, ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પા પોતાની દુનિયામાં પાછા ફરે છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના વિસર્જનનો શુભ સમય અને તારીખ.

ગણેશ ચતુર્થી 2022 સ્થાપના મૂહૂર્ત

ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.33 વાગ્યાથી શરૂ થશે અને બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બીજા દિવસે બપોરે 3.22 વાગ્યે સમાપ્ત થશે.

  • સવારે 11.05 am - 1.38 pm (31 ઓગસ્ટ 2022)
  • વિજય મુહૂર્ત –- બપોરે 2.34 - 3.25 (31 ઓગસ્ટ 2022)
  • અમૃત કાલ મુહૂર્ત - સાંજે 5.42 - 7.20 (31 ઓગસ્ટ 2022)
  • સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 - 7.00  (31મી ઓગસ્ટ 2022)
  • રવિ યોગ - 31 ઓગસ્ટ 2022, સવારે 06.06 - 1 સપ્ટેમ્બર 2022, સવારે 12.12 કલાકે
  • ગણેશ વિસર્જન તારીખ - 9 સપ્ટેમ્બર 2022 (અનંત ચતુર્દશી)

Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget