શોધખોળ કરો

Range Rover Sport : ભારતમાં ક્યારે લૉન્ચ થશે નવી રેન્જ રૉવર સ્પોર્ટ ને કેવા મળશે ફિચર્સ, જાણો.............

ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં 13.7 ઇંચનુ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરછે, જેમાં કર્વ્ડ 13.1 ઇંચની ઇન્ફૉટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ છે.

Range Rover Sport Launch: લેન્ડ રૉવર રેન્જ રૉવરના લૉન્ચના ઠીક બાદ, લક્ઝરી એસયુવી નિર્માતાએ 2023 લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટ્સનો ખુલાસો કર્યો છે. આ નવી એસયુવી પોતાના બ્રધરની જેમ જ પુરેપુરી રીતે નવી રીતથી ડિઝાઇન કરાયેલી બૉડીની સાથે આવવાની છે, અને એક જ પાવરટ્રેનના એક અલગ વર્ઝનની સાથે. તમામ હાલના ઓપ્શનની સાથે પુરી થવા પર આ કારના પહેલા મોંઘા વર્ઝનમાંથી એક છે.  

કિંમતની વાત કરીએ તો P360 SE વેરિએન્ટની કિંમત 84,350 ડૉલર (લગભગ 65 લાખ રૂપિયા), P400 SE ડાયનેમિકઃની કિંમત 91,350 ડૉલર (લગભગ 70.56 લાખ રૂપિયા) અને P440e ઓટોબાયૉગ્રાફીની કિંમત 105,550 ડૉલર (લગભગ 81.50 લાખ રૂપિયા) અને P530 ફર્સ્ટ એડિશનની કિંમત $122,850 (લગભગ 94 લાખ રૂપિયા) છે. 

ઇન્ટીરિયરની વાત કરીએ તો આમાં 13.7 ઇંચનુ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરછે, જેમાં કર્વ્ડ 13.1 ઇંચની ઇન્ફૉટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ છે. આને 2023 લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટમાં એક સ્ટૉરેજ પાસ-થ્રૂ પણ મળે છે. 

લેન્ડ રૉવર રેન્જ રૉવર સ્પોર્ટ્સ કેટલાય એન્જિન ઓપ્શનની સાથે આવે છે, જેમાં હલકા-હાઇબ્રિડ હેલ્પની સાથે બે ટર્બોચાર્જ્ડ 3.0-લીટર ઇનલાઇન -છ યૂનિટ સામેલ છે, આ એન્જિન ત્રણ વર્ઝનમાં આવે છે, એક 355 hp ના સ્ટાન્ડર્ડ પાવર અને 500 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. હાઇ આઉટપુટ વર્ઝન 395 hp નો પાવર અને 839 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. ત્રીજુ પ્લગ ઇન હાઇબ્રિડ વર્ઝન છે, જે 105 kW ઇલેક્ટ્રિક મૉટરની સાથે 434 hpનો પાવર અને 839 Nm નો ટૉર્ક જનરેટ કરે છે. 31.8-kWh બેટરી પેક આને 77 કિલોમીટરની ઇલેક્ટ્રિક ઓનલી રેન્જ આપે છે. 


Range Rover Sport : ભારતમાં ક્યારે લૉન્ચ થશે નવી રેન્જ રૉવર સ્પોર્ટ ને કેવા મળશે ફિચર્સ, જાણો.............


Range Rover Sport : ભારતમાં ક્યારે લૉન્ચ થશે નવી રેન્જ રૉવર સ્પોર્ટ ને કેવા મળશે ફિચર્સ, જાણો.............

આ પણ વાંચો......... 

રાજકોટમાં કેજરીવાલની જાહેરસભાઃ સી.આર પાટીલ અને ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Income Tax Rules: 20 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ જમા કરવા કે ઉપાડવા પર પાન-આધાર કાર્ડ આપવું જરૂરી રહેશે

KGF ફેમ યશના પિતા અત્યારે પણ બસ ચલાવે છે, RRRના ડાયરેક્ટર રાજામૌલીએ કર્યો ખુલાસો

આ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો

Bank Rules: બેંકના નિયમોમાં થયો મોટો ફેરફાર, ઉપાડ અને જમા કરાવવા પર આપવો પડશે આ દસ્તાવેજ, નહીં તો નહીં મળે રોકડ!

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget