શોધખોળ કરો
ભાવનગર: રાજપૂત સમાજે કરી શું કરી માગણી, જીતુ વાઘાણી અંગે શું કહ્યું, જાણો વિગતે
1/4

સમાધાન નહીં થતાં બાવળા તાલુકાના ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે અમદાવાદ જિલ્લા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું.
2/4

જીતુ વાઘાણી સામે ભાવનગરના બુધેલ ગામની 20થી 25 કરોડના મૂલ્યની ગૌચરની જમીન પડાવી લેવા માટે ગામના સરપંચ દાનસિંહ મોરી પર દબાણ કરવાનો આક્ષેપ છે. બાવળાસંમેલનમાં રાજપૂત અગ્રણીઓએ રાજ્યની 35 જેટલી સીટો પર વર્ચસ્વનો દાવો કરતા જણાવ્યું હતું કે જીતુ વાઘાણી રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
Published at : 06 Nov 2017 11:23 AM (IST)
View More























