શોધખોળ કરો
Advertisement

ભાવનગર: સિમેન્ટ ભરેલા ટ્રકે મારી પલટી, અકસ્માતમાં 19નાં મોત, લાશોના થયા ઢગલાં

1/4

આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.
2/4

સૂત્રોને મળતી જાણકારી મુજબ મૃતકો ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર અને આસપાસના રહેવાસી છે. મૃતકોમાં 12 મહિલા, 4 પુરૂષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
3/4

આ દૂર્ઘટના ભાવનગર-અમદાવાદ હાઇવે પર બની છે. જેમાં દૂર્ઘટનામાં સિમેન્ટ ભરેલા ટ્રક પર 25 લોકો સવાર હતા. આ ટ્રક બાવલિયારી નજીક પલટી જતાં 19 લોકના મોત થયા છે. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ નીચે દટાઇ જતાં ઘટનાસ્થળે જ 19 લોકોના મોત થયા છે.
4/4

ભાવનગર: ભાવનગરમાં મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો છે. 19 લોકોના મોત થયા છે જ્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
Published at : 19 May 2018 08:29 AM (IST)
Tags :
Bhavnagerવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement
