શોધખોળ કરો
'અમિત શાહના રૂપમાં રાવણ ફરી જન્મ્યો છે', શક્તિસિંહે શાહ અને રાવણ વચ્ચે ગણાવી કઈ સામ્યતાઓ? જાણો
1/6

રાવણે સીતાના હરણ સમયે સોનાનુ મૃગ અને અમીત શાહે 26 કરોડ દેખાડ્યા જ્યારે ઋષિના અવતારમાં રાવણે ભગવા પહેર્યા હતા અને અમીત શાહે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એટલે જ રાવણનો પુન:જન્મ અમીત શાહ ચોક્કસ માની શકાય. તેમણે ભાજપની કુટનીતિ પ્રત્યે આકરા પ્રહારો કર્યા હતા.
2/6

અમદાવાદઃ ચૂંટણી અવનવા ખેલ કરાવી રહી છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને. ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો છે. હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે અમીત શાહને આડે હાથ લેતા ભાવનગર ખાતે ધારાસભ્યોના સન્માન સાથે યોજાયેલા વિજય વિશ્વાસ શંખનાદ સંમેલનમાં જણાવ્યું હતું કે, રામાયણમાં રાવણની જે ડિઝાઈન હતી તે અમિત શાહને લાગુ પડે છે.
Published at : 28 Aug 2017 09:53 AM (IST)
View More























