શોધખોળ કરો

‘2000 રૂપિયાની નોટમાં હશે નેનો જીપીએસ ચિપ’ આ વાત હકીકત છે કે ધૂપ્પલ? જાણો રસપ્રદ વિગત

1/8
મીડિયા દ્વારા ક્યા આધાર પર આ માહિતી અપાઈ છે તે ખબર નથી પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ્યાં સુધી આ જાહેરાત ના કરાય ત્યાં સુધી તેની વાત માનવી નહીં. તેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય એ પણ શક્યતા છે તે જોતાં આ પ્રચાર યોગ્ય નથી.
મીડિયા દ્વારા ક્યા આધાર પર આ માહિતી અપાઈ છે તે ખબર નથી પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ્યાં સુધી આ જાહેરાત ના કરાય ત્યાં સુધી તેની વાત માનવી નહીં. તેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય એ પણ શક્યતા છે તે જોતાં આ પ્રચાર યોગ્ય નથી.
2/8
સાયન્ટિફિક રીતે પણ આ પ્રકારની નેનો જીપીએસ ચીપ કામ કરે એ શક્ય નથી. આ ચીપ સેટેલાઈટને સિગ્નલ મોકલે અને પછી એ સિગ્નલ પાછું પૃથ્વી પર આવે ત્યાં સુધીમાં અત્યંત નબળું પડી ગયું હોય તે જોતાં 2000 રૂપિયાની ચલણી નોટને ટ્રેક કરવી શક્ય નથી.
સાયન્ટિફિક રીતે પણ આ પ્રકારની નેનો જીપીએસ ચીપ કામ કરે એ શક્ય નથી. આ ચીપ સેટેલાઈટને સિગ્નલ મોકલે અને પછી એ સિગ્નલ પાછું પૃથ્વી પર આવે ત્યાં સુધીમાં અત્યંત નબળું પડી ગયું હોય તે જોતાં 2000 રૂપિયાની ચલણી નોટને ટ્રેક કરવી શક્ય નથી.
3/8
અલબત્ત રીઝર્વ બેંકે ક્યાંય પણ 2000 રૂપિયાની ચલણી નોટોમાં નેનો જીપીએસ ચીપ હશે તેવો ઉલ્લેખ કર્યો નથી. 2000 રૂપિયાની નોટ અસલી છે તે ચકાસવા માટે શું કરવું તેની વિગતો પણ રીઝર્વ બેંક દ્વારા બહાર પડાઈ છે પણ ચીપનો કોઈ ઉલ્લેખ નથી.
અલબત્ત રીઝર્વ બેંકે ક્યાંય પણ 2000 રૂપિયાની ચલણી નોટોમાં નેનો જીપીએસ ચીપ હશે તેવો ઉલ્લેખ કર્યો નથી. 2000 રૂપિયાની નોટ અસલી છે તે ચકાસવા માટે શું કરવું તેની વિગતો પણ રીઝર્વ બેંક દ્વારા બહાર પડાઈ છે પણ ચીપનો કોઈ ઉલ્લેખ નથી.
4/8
રીઝર્વ બેંકે 10 નવેમ્બરથી ચલણમાં આવનારી 2000 રૂપિયાની નોટ અંગે તમામ માહિતી બહાર પાડી છે. તેની ડીઝાઈનથી માંડીને તેના રંગ સુધીની તમામ ઝીણામાં ઝીણી માહિતી રીઝર્વ બેંક દ્વારા લોકોને માર્ગદર્શન આપવા માટે બહાર પડાઈ છે.
રીઝર્વ બેંકે 10 નવેમ્બરથી ચલણમાં આવનારી 2000 રૂપિયાની નોટ અંગે તમામ માહિતી બહાર પાડી છે. તેની ડીઝાઈનથી માંડીને તેના રંગ સુધીની તમામ ઝીણામાં ઝીણી માહિતી રીઝર્વ બેંક દ્વારા લોકોને માર્ગદર્શન આપવા માટે બહાર પડાઈ છે.
5/8
જો કે આ બધી વાતોમાં સત્ય કેટલું તે મોટો સવાલ છે અને મીડિયાના એક વર્ગે આ ધૂપ્પલ ચલાવ્યું હોવાની શક્યતા વધારે છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કે રીઝર્વ બેંક દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જો કે આ બધી વાતોમાં સત્ય કેટલું તે મોટો સવાલ છે અને મીડિયાના એક વર્ગે આ ધૂપ્પલ ચલાવ્યું હોવાની શક્યતા વધારે છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કે રીઝર્વ બેંક દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
6/8
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો નાબૂદ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટો 10 નવેમ્બરથી ચલણમાં મૂકવાની જાહેરાત કરી છે. ભારતમાં પહેલી વાર 2000 રૂપિયાની ચલણી નોટ બજારમાં મૂકાશે.
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો નાબૂદ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટો 10 નવેમ્બરથી ચલણમાં મૂકવાની જાહેરાત કરી છે. ભારતમાં પહેલી વાર 2000 રૂપિયાની ચલણી નોટ બજારમાં મૂકાશે.
7/8
કાળાં નાણાં રાખનારા લોકો વધારે રકમની નોટો સંઘરતા હોય છે તેથી હવે પછી 2000 રૂપિયાની નોટો વધારે પ્રમાણમાં સંઘરશે. સરકારી એજન્સીઓ આ કાળાં નાણાંવાળા પર ત્રાટકે ત્યારે સરળતાથી 2000 રૂપિયાની નોટોને પકડી લેવાશે એવી વાતો પણ આવી છે.
કાળાં નાણાં રાખનારા લોકો વધારે રકમની નોટો સંઘરતા હોય છે તેથી હવે પછી 2000 રૂપિયાની નોટો વધારે પ્રમાણમાં સંઘરશે. સરકારી એજન્સીઓ આ કાળાં નાણાંવાળા પર ત્રાટકે ત્યારે સરળતાથી 2000 રૂપિયાની નોટોને પકડી લેવાશે એવી વાતો પણ આવી છે.
8/8
મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે આ 2000 રૂપિયાની ચલણી નોટમાં નેનો જીપીએસ ચીપ ફિટ કરેલી હશે. આ ચિપ સેટેલાઈટને સતત સિગ્નલ મોકલ્યા કરશે અને તેના કારણે આ ચલણી નોટ જ્યાં પણ હશે ત્યાં પકડાઈ જશે.
મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે આ 2000 રૂપિયાની ચલણી નોટમાં નેનો જીપીએસ ચીપ ફિટ કરેલી હશે. આ ચિપ સેટેલાઈટને સતત સિગ્નલ મોકલ્યા કરશે અને તેના કારણે આ ચલણી નોટ જ્યાં પણ હશે ત્યાં પકડાઈ જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget