શોધખોળ કરો

બિન્ની બંસલના રાજીનામા બાદ Myntraના CEO, CFOએ પણ આપ્યા રાજીનામા

1/4
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કંપનીનો મુખ્ય હિસ્સો રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેની સામે પર્સનલ મિસકંડક્ટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ આ નિર્ણયને લઈને કહ્યું તેમનો આ નિર્ણય તે તપાસ બાદ સામે આવ્યો છે, જે ફિલ્પકાર્ટ અને વોલમાર્ટે મળીને કરી હતી.
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કંપનીનો મુખ્ય હિસ્સો રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેની સામે પર્સનલ મિસકંડક્ટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ આ નિર્ણયને લઈને કહ્યું તેમનો આ નિર્ણય તે તપાસ બાદ સામે આવ્યો છે, જે ફિલ્પકાર્ટ અને વોલમાર્ટે મળીને કરી હતી.
2/4
ઉલ્લેખનીય છે કે મંગળવારે ઓનલાઈન રિટેલર કંપની ફિલ્પકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું તેમનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકારી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ઓનલાઈન રિટેલર કંપની ફિલ્પકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું તેમનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકારી લેવામાં આવ્યું છે.
3/4
એક રિપોર્ટ્સ મુજબ બંસલે જે દિવસે રાજીનામું આપ્યું, તે દિવસથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે નારાયણ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનિય છે કે બિન્ની બંસલના રાજીનામા બાદ નારાયણને ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાનો હોય છે. ઈન્ડસ્ટ્રીની અંદરના લોકોનું માનવું છે કે બંને વચ્ચે સારા સંબંધો નથી.
એક રિપોર્ટ્સ મુજબ બંસલે જે દિવસે રાજીનામું આપ્યું, તે દિવસથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે નારાયણ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનિય છે કે બિન્ની બંસલના રાજીનામા બાદ નારાયણને ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાનો હોય છે. ઈન્ડસ્ટ્રીની અંદરના લોકોનું માનવું છે કે બંને વચ્ચે સારા સંબંધો નથી.
4/4
નવી દિલ્હી: ફિલ્પકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રુપ સીઈઓ તરીકે રાજીનામુ આપ્યા બાદ મિંત્રામાં પણ ગતીવિધિઓ તેજ બની છે. મિંત્રાના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓ દીપાંજન બાસુએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
નવી દિલ્હી: ફિલ્પકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રુપ સીઈઓ તરીકે રાજીનામુ આપ્યા બાદ મિંત્રામાં પણ ગતીવિધિઓ તેજ બની છે. મિંત્રાના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓ દીપાંજન બાસુએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
Passport માં નામ બદલવા માટે શું કરવું પડે? શું ઓનલાઈન કામ થઈ શકે 
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
આજે સોનામાં ₹50,000નું રોકાણ કરો તો 2030માં કેટલું વળતર મળશે? જુઓ સંપૂર્ણ ગણતરી
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
Union Bank માં 444 દિવસની FD પર કેટલું મળે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને શું થશે ફાયદા, જાણો 
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત
8th Pay Commission: ₹22,450 થી ₹57,697 પહોંચશે પેન્શન! સમજો 8માં પગાર પંચનું ગણિત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
Embed widget