શોધખોળ કરો

બિન્ની બંસલના રાજીનામા બાદ Myntraના CEO, CFOએ પણ આપ્યા રાજીનામા

1/4
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કંપનીનો મુખ્ય હિસ્સો રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેની સામે પર્સનલ મિસકંડક્ટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ આ નિર્ણયને લઈને કહ્યું તેમનો આ નિર્ણય તે તપાસ બાદ સામે આવ્યો છે, જે ફિલ્પકાર્ટ અને વોલમાર્ટે મળીને કરી હતી.
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કંપનીનો મુખ્ય હિસ્સો રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેની સામે પર્સનલ મિસકંડક્ટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ આ નિર્ણયને લઈને કહ્યું તેમનો આ નિર્ણય તે તપાસ બાદ સામે આવ્યો છે, જે ફિલ્પકાર્ટ અને વોલમાર્ટે મળીને કરી હતી.
2/4
ઉલ્લેખનીય છે કે મંગળવારે ઓનલાઈન રિટેલર કંપની ફિલ્પકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું તેમનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકારી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ઓનલાઈન રિટેલર કંપની ફિલ્પકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું તેમનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકારી લેવામાં આવ્યું છે.
3/4
એક રિપોર્ટ્સ મુજબ બંસલે જે દિવસે રાજીનામું આપ્યું, તે દિવસથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે નારાયણ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનિય છે કે બિન્ની બંસલના રાજીનામા બાદ નારાયણને ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાનો હોય છે. ઈન્ડસ્ટ્રીની અંદરના લોકોનું માનવું છે કે બંને વચ્ચે સારા સંબંધો નથી.
એક રિપોર્ટ્સ મુજબ બંસલે જે દિવસે રાજીનામું આપ્યું, તે દિવસથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે નારાયણ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનિય છે કે બિન્ની બંસલના રાજીનામા બાદ નારાયણને ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાનો હોય છે. ઈન્ડસ્ટ્રીની અંદરના લોકોનું માનવું છે કે બંને વચ્ચે સારા સંબંધો નથી.
4/4
નવી દિલ્હી: ફિલ્પકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રુપ સીઈઓ તરીકે રાજીનામુ આપ્યા બાદ મિંત્રામાં પણ ગતીવિધિઓ તેજ બની છે. મિંત્રાના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓ દીપાંજન બાસુએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
નવી દિલ્હી: ફિલ્પકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રુપ સીઈઓ તરીકે રાજીનામુ આપ્યા બાદ મિંત્રામાં પણ ગતીવિધિઓ તેજ બની છે. મિંત્રાના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓ દીપાંજન બાસુએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget