શોધખોળ કરો
શું બેંકમાં જમા તમારા રૂપિયા ડૂબી જશે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો
1/5

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે FRDI બિલ એવા બીજા કાયદાઓના મુકાબલે રોકાણકારોને વધારે અનુકૂળ હશે. તેમાં બલે-ઈનની સંવિધાનિક વ્યવસ્થાની જોગવાઈ છે. આ કારણે તેમાં ઋણદાતાઓ અથવા જમાકર્તાઓની અનુમિતિની જરૂર નહીં હોય. આ જોગવાઈ લોકસભામાં ગત 10 ઓગસ્ટ 2017 રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર સંયુક્ત સમિતિ વિચાર કરી રહી છે.
2/5

આ વિધેયકમાં, બેલ-ઇન, એટલે કે નાણાકીય સંસ્થાઓને બહાર લાવવા માટે આંતરિક સાધનો સંબંધી જોગવાઈ અંગેની કેટલાક શંકાને મીડિયામાં વ્યક્ત કરવામાં આવી હતી. આ પછી મંત્રાલયે આ નિવેદન પ્રકાશિત કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે, આ બિલમાંથી થાપણદારોના હિતનું રક્ષણ કરવા માટેના વર્તમાન પગલાંમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ આ બિલમાં તેમના હિતો માટે રક્ષણની કેટલીક વધારાની જોગવાઈ પારદર્શક રીતે કરવામાં આવી છે.
Published at : 08 Dec 2017 08:07 AM (IST)
View More





















