શોધખોળ કરો

200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...

1/5
 મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
2/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને  બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
3/5
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
4/5
 2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
5/5
 ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસોSurat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવોBhavnagar News: ઓજ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
lifestyle: જો તમે શાંતિથી ઊંઘવા માંગતા હોવ તો તમારે તમારા પાર્ટનર સાથે રાત્રે આ વસ્તુ કરવી પડશે બંધ,રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Shubhman Gill: 50 વનડે 50 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો ગિલ, ત્રીજી ODIમાં બનાવ્યા 5 મોટા રેકોર્ડ
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Anti Sikh Riots Case: બે શીખોની હત્યા કેસમાં કોંગ્રેસ નેતા દોષિત,આ તારીખે કોર્ટ સંભળાવશે સજા
Embed widget