શોધખોળ કરો

200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...

1/5
 મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
2/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોનું ₹1800 મોંઘુ થયું, ચાંદીની કિંમતમાં પણ થયો બદલાવ, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોનું ₹1800 મોંઘુ થયું, ચાંદીની કિંમતમાં પણ થયો બદલાવ, જાણો લેટેસ્ટ રેટ 
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget