શોધખોળ કરો

200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...

1/5
 મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
2/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
3/5
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
4/5
 2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
5/5
 ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget