શોધખોળ કરો

200 અને 2000ની નોટને લઈને RBIની મહત્ત્વની જાહેરાત, તમને થઈ શકે છે આ નુકસાન...

1/5
 મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
મીડિયા અહેવાલ અનુસાર RBIએ પણ સ્વીકાર્યું છે કે, નવી સીરિઝની નોટોને હજી બેન્કોમાં એક્સચેન્જ નથી કરાવી શકાતી. RBIએ કહ્યું કે, મહાત્મા ગાંધી(ન્યુ) સીરિઝની નોટોના આકારમાં બદલાવને કારણે MG(ન્યૂ) સીરિઝમાં કપાયેલી-ફાટેલી નોટોની અદલા-બદલી વર્તમાન નિયમો અંતર્ગત કરવામાં નહીં આવી શકે. આના કારણે RBI(નોટ રિફંડ) Rules 2009માં સંશોધનની જરુરિયાત ઉભી થઈ છે.
2/5
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ જારી કરવામાં આવેલ 2000 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ 200 અને 2000 રૂપિયાની નોટ છે તો તમને નુકસાન થઈ શકે છે. નોંધનીય છે કે, આરબીઆઈએ આ મામલે એક મોટી જાહેરાત કરી છે. 200 અને 2000 રૂપિયાની નોટ હવે બેંકમાં બદલાવી નહીં શકાય. આરબીઆઈએ જારી કરેલ 200 અને 2000 રૂપિયાની નવી નોટ જો કોઈ કારણે ખરાબ થઈ જાય તો બેંકમાં તેને બદલી નહીં શકાય. એટલું જ નહીં તેને બેંક જમા પણ નહીં લે કારણ કે આરબીઆઈએ કરન્સી નોટના એક્સચેન્જ સાથે જોડાયેલ નિયમોમાં આ નોટને સામેલ નથી કરી.
3/5
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
બેન્કર્સનું કહેવું છે કે, નવી સીરિઝમાં કપાયેલી, ફાટેલી અથવા ગંદી નોટોના કેસ ઘણાં ઓછા સામે આવ્યા છે, પરંતુ જો નિયમોમાં જલ્દી સુધારો કરવામાં નહીં આવે તો મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. RBIનો દાવો છે કે, તેમણે આ મામલે સરકારને પત્ર લખ્યો છે જોકે સરકાર તરફથી તેનો કોઈ ઉત્તર મળ્યો નથી. સુધારો સેક્શન 28માં કરવાનો રહેશે, જેમાં ખોવાઈ ગયેલી, ચોરી થયેલી, કપાયેલી-ફાટી ગયેલી અથવા ગંદી થયેલી નોટોની રિકવરીનો ઉલ્લેખ છે.
4/5
 2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
2000 રુપિયાની નોટ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત પછી જાહેર કરવામાં આવી હતી જ્યારે 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં જાહેર કરવામાં આવી હતી. વર્તમાનમાં 2000 રૂયાની લગભગ 6.70 લાખ કરોડની કિંમતની નોટ સર્ક્યુલેશનમાં છે અને RBIએ હવે 2000 રૂપિયાની નોટ છાપવાની બંધ કરી દીધી છે.
5/5
 ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
ફાટી ગયેલી અથવા ગંદી થઈ ગયેલી નોટોની બદલી RBI(note refund) નિયમો અંતર્ગત આવે છે, જે RBI એક્ટના સેક્શન 28નો ભાગ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000ની નોટનો ઉલ્લેખ છે, પરંતુ 200 અને 2000નો તેમાં કોઈ ઉલ્લેખ નથી. સરકાર અને RBIએ તેના એક્સચેંજ પર લાગુ થનારી જોગવાઈમાં સુધારા હજી નથી કર્યા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થયા: મફત લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે? આ રહ્યો નિયમ
ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થયા: મફત લિમિટ પૂર્ણ થયા બાદ કેટલો ચાર્જ લાગશે? આ રહ્યો નિયમ
પોસ્ટ ઓફિસ TD સ્કીમ: ₹5 લાખના રોકાણ પર ₹15 લાખ કેવી રીતે બનશે? જાણો વ્યાજ અને નિયમો
પોસ્ટ ઓફિસ TD સ્કીમ: ₹5 લાખના રોકાણ પર ₹15 લાખ કેવી રીતે બનશે? જાણો વ્યાજ અને નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
Gaurang Vyas Death: ગુજરાતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, લતા મંગેશકર પાસે ગવડાવ્યા હતા ગુજરાતી ગીતો
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Aadhaar Mobile Number Update: એપ પર તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કેવી રીતો બદલશો? સરળ છે પ્રક્રિયા
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Gold Silver Price Today: ચાંદી 5000 રૂપિયા થઈ સસ્તી, જાણો સોનાના ભાવમાં કેટલો થયો ઘટાડો?
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
Embed widget