શોધખોળ કરો
આ છે જેટલીની બજેટ ટીમ, 5 લોકો મળીને તૈયાર કરી રહ્યા છે Budget, જાણો વિગતે
1/6

અજય નારાયણ ઝાઃ મણિપુર-ત્રિપુરા કેડરના 59 વર્ષના નારાયણ ઝા 1982 બેચના આઇએએસ અધિકારી છે. હાલ તેઓ નાણા સચિવ છે અને 31 જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.
2/6

ગિરીશ ચંદ્ર મુર્મૂઃ 1985 બેચના આઈએએસ અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. ગુજરાતમાં મોદી સાથે કામ કરવાનો તેમને સારો અનુભવ હોવાના કારણે કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ આગામી નાણા સચિવ હશે. બજેટના એક દિવસ પહેલા અજય નારાયણ ઝા નિવૃત્ત થતાં હોવાના કારણે ગિરીશ ચંદ્ર તેમનું સ્થાન લેશે.
Published at : 10 Jan 2019 12:32 PM (IST)
View More





















