શોધખોળ કરો

31 જૂલાઇ સુધી નહીં ભરો ઇન્કમટેક્સ રિટર્ન તો આપવો પડશે આટલો દંડ, જાણો વિગત

1/6
 નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ નજીક આવી રહી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે હવે આજથી તમારી પાસે 26 દિવસ રહ્યા છે. જો તમે ટેક્સના દાયરામાં આવો છો તો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નથી ભર્યું તો તમારા પર પાંચ હજાર રૂપિયાની લેટ ફી લાગી શકે છે.
નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ નજીક આવી રહી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે હવે આજથી તમારી પાસે 26 દિવસ રહ્યા છે. જો તમે ટેક્સના દાયરામાં આવો છો તો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નથી ભર્યું તો તમારા પર પાંચ હજાર રૂપિયાની લેટ ફી લાગી શકે છે.
2/6
3/6
4/6
આઇટીઆર ઓનલાઇન અને ઓફલાઇન ભરી શકાય છે. ઇન્કમટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રિટર્ન ભરી શકો છો. આઇટીઆર ભરવા માટે તમારી પાસે ફોર્મ-16, ફોર્મ 26એએસ, બેન્ક ડિટેઇલ, હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ સહિત તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે. જો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નહીં ભરો તો તમારા પર પાંચ હજાર સુધીની લેટ ફી લાગી શકે છે.
આઇટીઆર ઓનલાઇન અને ઓફલાઇન ભરી શકાય છે. ઇન્કમટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઇને ઓનલાઇન રિટર્ન ભરી શકો છો. આઇટીઆર ભરવા માટે તમારી પાસે ફોર્મ-16, ફોર્મ 26એએસ, બેન્ક ડિટેઇલ, હોમ લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ સહિત તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે. જો તમે 31 જૂલાઇ સુધી આઇટીઆર નહીં ભરો તો તમારા પર પાંચ હજાર સુધીની લેટ ફી લાગી શકે છે.
5/6
જો તમારી આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે આઇટીઆર ફાઇલ કરવી અનિવાર્ય છે. નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ સ્લેબ નક્કી છે. જેમાં જો તમારી ટેક્સબેલ આવક 2.5 લાખથી 5 લાખ રૂપિયા વચ્ચે આવે છે તો તમારે 5 ટકા ટેક્સ આપવો પડશે.. જો તમારી વાર્ષિક આવક પાંચ લાખથી 10 લાખ સુધીની છે તો તમારે 20 ટકા ટેક્સ આપવો પડશે. અને જો તમારી આવક 10 લાખથી વધુ છે તો તમારે 30 ટકા ટેક્સ આપવો પડશે.
જો તમારી આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે આઇટીઆર ફાઇલ કરવી અનિવાર્ય છે. નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ સ્લેબ નક્કી છે. જેમાં જો તમારી ટેક્સબેલ આવક 2.5 લાખથી 5 લાખ રૂપિયા વચ્ચે આવે છે તો તમારે 5 ટકા ટેક્સ આપવો પડશે.. જો તમારી વાર્ષિક આવક પાંચ લાખથી 10 લાખ સુધીની છે તો તમારે 20 ટકા ટેક્સ આપવો પડશે. અને જો તમારી આવક 10 લાખથી વધુ છે તો તમારે 30 ટકા ટેક્સ આપવો પડશે.
6/6
ઇન્કમટેક્સ વિભાગ સતત લોકોને ટાઇમસર રિટર્ન ભરવા માટે જણાવી રહ્યું છે. આયકર વિભાગની વેબસાઇટ પર સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે 31 જૂલાઇ સુધીમાં પોતાનું રિટર્ન નહીં ભરો તો તમારા પર 5000 રૂપિયા સુધીની લેટ પેમેન્ટ ફી લાગી શકે છે.
ઇન્કમટેક્સ વિભાગ સતત લોકોને ટાઇમસર રિટર્ન ભરવા માટે જણાવી રહ્યું છે. આયકર વિભાગની વેબસાઇટ પર સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે 31 જૂલાઇ સુધીમાં પોતાનું રિટર્ન નહીં ભરો તો તમારા પર 5000 રૂપિયા સુધીની લેટ પેમેન્ટ ફી લાગી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget