શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજ્યા બેંકમાં ખાતું છે તો તમારા પર થશે આ અસર

1/4
 આ પ્રકારના મર્જરની સાથે જ બેંકના ગ્રાહકોનું થોડું પેપર વર્ક વધી જાય છે. આ માટે, કેવાયસી પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર રહે છે. તમારુ એટીએમ   અને પાસબુક નવી રીતે અપડેટ્સ થશે. તેમા થોડો સમય લાગી શકે છે.
આ પ્રકારના મર્જરની સાથે જ બેંકના ગ્રાહકોનું થોડું પેપર વર્ક વધી જાય છે. આ માટે, કેવાયસી પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર રહે છે. તમારુ એટીએમ અને પાસબુક નવી રીતે અપડેટ્સ થશે. તેમા થોડો સમય લાગી શકે છે.
2/4
 આ મર્જરથી તમારી બેંક ડિપોઝીટને કોઈ અસર નહીં કરે અને તે સુરક્ષિત જ રહે છે. કારણે કે આવા મર્જર પહેલા પણ થયા છે. આઇએનજી વૈશ્ય   બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક સાથે મર્જ થઈ ગઈ છે. તે સમયે પૈસા સલામત હતા.
આ મર્જરથી તમારી બેંક ડિપોઝીટને કોઈ અસર નહીં કરે અને તે સુરક્ષિત જ રહે છે. કારણે કે આવા મર્જર પહેલા પણ થયા છે. આઇએનજી વૈશ્ય બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક સાથે મર્જ થઈ ગઈ છે. તે સમયે પૈસા સલામત હતા.
3/4
 સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કને મર્જર કરવા માટે એક પેનલની રચના કરવાની જાહેરાત કરી હતી. જો કે, મર્જર માટે,   સંબંધિત બેંકોના બોર્ડની મંજૂરી લેવી પડશે. આ બેંકોનું જોડાણ, કરીને એક નવી બેંક બનશે, જે દેશની ત્રીજી સૌથી મોટી જાહેર સેક્ટરની બેંક બનશે.
સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કને મર્જર કરવા માટે એક પેનલની રચના કરવાની જાહેરાત કરી હતી. જો કે, મર્જર માટે, સંબંધિત બેંકોના બોર્ડની મંજૂરી લેવી પડશે. આ બેંકોનું જોડાણ, કરીને એક નવી બેંક બનશે, જે દેશની ત્રીજી સૌથી મોટી જાહેર સેક્ટરની બેંક બનશે.
4/4
નવી દિલ્હીઃ સરકારે સોમવારે દેશની ત્રણ જાણીતી બેંક બેંક ઓફ બરોડા, વિજ્યા બેંગ અને દેના બેંકના મર્જરના જાહેરાત કરી છે. વધતી એનપીએને   સામે ટકી રહેવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જોકે આ ત્રણ બેંકોના મર્જરને કારણે આ ત્રણે બેંકના ખાતાધારકો માટે એટીએમ અને ચેકબુક પર   બેંકનું નામ બદલાઈ શકે છે.
નવી દિલ્હીઃ સરકારે સોમવારે દેશની ત્રણ જાણીતી બેંક બેંક ઓફ બરોડા, વિજ્યા બેંગ અને દેના બેંકના મર્જરના જાહેરાત કરી છે. વધતી એનપીએને સામે ટકી રહેવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જોકે આ ત્રણ બેંકોના મર્જરને કારણે આ ત્રણે બેંકના ખાતાધારકો માટે એટીએમ અને ચેકબુક પર બેંકનું નામ બદલાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Embed widget