શોધખોળ કરો
6 દિવસની હડતાળ પર જઈ શકે છે આ સરકારી બેંકના કર્મચારી! આજે જ કામ પતાવી લો...
1/4

આ પહેલા પગારમાં 2 ટકાથી વધારે પગાર વધારાની માગને લઈને 30થી 31 મેના રોજ યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્કિંગ યૂનિયનના આહ્વાન પર 10 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર રહ્યા હતા. યૂએફબીયૂએ ભારતી બેંક સંઘ તરફથી પગારમાં માત્ર 2 ટકા વધારાના પ્રસ્તાવના વિરોધમાં બે દિવસની હડતાળ કરી હતી.
2/4

સૂત્રો દ્વારા મલેલી જાણકારી અનુસાર ઇરડા દ્વારા મળેલી મંજૂરી બાદ એલઆઈસી બેંકમાં 51 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. હાલમાં એલઆઈસી, આઈડીબીઆઈ બેંક, તેની સંપત્તિ અને દેવાની જાણકારી મેળવી રહી છે. આ પહેલા પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આઈડીબીઆઈ બેંકના 43 ટકા શેર 10,500 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. હાલમાં એલઆઈસી પાસે આઈડીબીઆઈ બેંકમાં 8 ટકા હિસ્સો છે.
Published at : 13 Jul 2018 02:59 PM (IST)
View More





















