શોધખોળ કરો
21 મોટી સરકારી બેન્કોને લઈને મોદી સરકાર ઉઠાવવા જઈ રહી છે આ મોટું પગલું, RBI પાસે માગી યાદી....
1/4

એક્સપર્ટ જણાવે છે કે બેન્કોના વિલયમાં ગ્રાહક પર કોઈ ખાસ અસર થતી નથી. બેન્કોનું નામ બદલાઈ જાય છે. એવામાં પાસબુક અને ચેકબુક બદલવી પડે છે. બેન્ક એકાઉન્ટમાં રાખેલા પૈસા પર કોઈ અસર થતી નથી, કારણ કે સરકાર બેન્કોના વ્યાજદર અને નિયમોમાં ખાસ ફેરફાર નથી.
2/4

સરકાર બેન્કિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા સતત પગલાં ઉઠાવી રહી છે. દેશમાં કુલ ડુબેલા દેવામાંથી લગભગ 90 ટકા સરકારી બેન્કોનું છે. આરબીઆઈની દેખરેમાં 21માંથી 11 સરકારી બેન્ક છે જેના ઉપર નવી લોન આપવા પર રોક લગાવેલી છે.
Published at : 30 Aug 2018 07:59 AM (IST)
View More





















