શોધખોળ કરો

હવે 100 રૂપિયાની નોટોની સર્જાઈ શકે છે તંગી, જાણો શું છે કારણ

1/5
નિષ્ણાતોના કહેવા મુજબ નોટબંધી બાદ કેશની સમસ્યા દૂર કરવા માટે મોટી સંખ્યામાં ગંદી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નોટો હજુ પણ સિસ્ટમમાં છે. આ નોટોની હાલત એટલી ખરાબ છે કે તેને સંભાળવી પણ મુશ્કેલ બની રહી છે.
નિષ્ણાતોના કહેવા મુજબ નોટબંધી બાદ કેશની સમસ્યા દૂર કરવા માટે મોટી સંખ્યામાં ગંદી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નોટો હજુ પણ સિસ્ટમમાં છે. આ નોટોની હાલત એટલી ખરાબ છે કે તેને સંભાળવી પણ મુશ્કેલ બની રહી છે.
2/5
હાલ માર્કેટમાં ફરી રહેલી કેટલીક 100 રૂપિયાની નોટો 2005થી પણ જૂની છે. બેંકર્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા કહ્યું હતું. જો માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટો જલદી નહીં લાવવામાં આવે તો 500 રૂપિયાની નોટો પર આગામી દિવસોમં વધારે દબાણ જોવા મળશે.
હાલ માર્કેટમાં ફરી રહેલી કેટલીક 100 રૂપિયાની નોટો 2005થી પણ જૂની છે. બેંકર્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા કહ્યું હતું. જો માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટો જલદી નહીં લાવવામાં આવે તો 500 રૂપિયાની નોટો પર આગામી દિવસોમં વધારે દબાણ જોવા મળશે.
3/5
નાણાકીય વર્ષ 2016-17માં આરબીઆઈએ 100 રૂપિયાની 258.6 કરોડ પીસ નોટને ડિસ્પોઝ કરી હતી. જે છેલ્લા 2 વર્ષમાં 510 કરોડ પીસથી પણ વધારે હતું. પરિણામ સ્વરૂપે ચલણમાં વર્તમાન કુલ કરન્સીમા 100 રૂપિયાની નોટોનો હિસ્સો 10 ટકાથી વધીને 19.3 ટકા તઈ ગયો. જેમાં મોટો હિસ્સો ગંદી નોટોનો હતો.
નાણાકીય વર્ષ 2016-17માં આરબીઆઈએ 100 રૂપિયાની 258.6 કરોડ પીસ નોટને ડિસ્પોઝ કરી હતી. જે છેલ્લા 2 વર્ષમાં 510 કરોડ પીસથી પણ વધારે હતું. પરિણામ સ્વરૂપે ચલણમાં વર્તમાન કુલ કરન્સીમા 100 રૂપિયાની નોટોનો હિસ્સો 10 ટકાથી વધીને 19.3 ટકા તઈ ગયો. જેમાં મોટો હિસ્સો ગંદી નોટોનો હતો.
4/5
નોટબંધી બાદ આરબીઆઈએ 100 રૂપિયાની નોટોનો સપ્લાઇ વધાર્યો હતો. નોટબંધી પહેલા 100 રૂપિયાની 550 કરોડ પીસ નોટ ચલણમાં હતી અને આરબીઆઈએ તેને વધારીને 573.8 કરોડ કરી દીધી હતી.
નોટબંધી બાદ આરબીઆઈએ 100 રૂપિયાની નોટોનો સપ્લાઇ વધાર્યો હતો. નોટબંધી પહેલા 100 રૂપિયાની 550 કરોડ પીસ નોટ ચલણમાં હતી અને આરબીઆઈએ તેને વધારીને 573.8 કરોડ કરી દીધી હતી.
5/5
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કેશના કકળાટ વચ્ચે વચ્ચે 100 રૂપિયાની જૂની અને ગંદી નોટોના કારણે સંકટ વધુ ઘેરું બની શકે છે. બેંકર્સનું કહેવું છે કે 200 અને 2000 રૂપિયાની નોટોની જેમ 100 રૂપિયાના મૂલ્યોની નોટો, ખાસ કરીને એટીએમ કેસેટમાં ફીટ થઈ શકે તેવી નોટોનો પૂરવઠો ઓછો છે. 100 રૂપિયાની મોટાભાગની નોટો ગંદી અને એટીએમમાં નાંખવા લાયક ન હોવાના કારણે આમ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં કેશના કકળાટ વચ્ચે વચ્ચે 100 રૂપિયાની જૂની અને ગંદી નોટોના કારણે સંકટ વધુ ઘેરું બની શકે છે. બેંકર્સનું કહેવું છે કે 200 અને 2000 રૂપિયાની નોટોની જેમ 100 રૂપિયાના મૂલ્યોની નોટો, ખાસ કરીને એટીએમ કેસેટમાં ફીટ થઈ શકે તેવી નોટોનો પૂરવઠો ઓછો છે. 100 રૂપિયાની મોટાભાગની નોટો ગંદી અને એટીએમમાં નાંખવા લાયક ન હોવાના કારણે આમ થઈ રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ફુગાવાની અસર: 20 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયાની કિંમત કેટલી રહી જશે? જાણો ગણતરી
ફુગાવાની અસર: 20 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયાની કિંમત કેટલી રહી જશે? જાણો ગણતરી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 364 દિવસની FD પર આપે છે આકર્ષક વ્યાજ: જાણો લેટેસ્ટ વ્યાજ દરો
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 364 દિવસની FD પર આપે છે આકર્ષક વ્યાજ: જાણો લેટેસ્ટ વ્યાજ દરો
Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત
Child Future Planning: બાળકના જન્મથી શરૂ કરો SIP, નાની શરૂઆતથી થશે લાખોની બચત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, પદયાત્રીની સુવિધા માટે આ હાઇવે પર વાહન વ્યવહાર રહેશે બંધ
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
શું TMC ની હાલત પણ શિવસેના-NCP જેવું થશે? જાણો મમતા બેનર્જી પાસે હવે કયા વિકલ્પો છે
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
લાખો LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે આ નિયમ
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
ટીમ ઇન્ડિયાની બાદશાહત ખતમ! માત્ર 58 બોલમાં મેચ જીતી ઇંગ્લેન્ડ બન્યું No. 1
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
મુંબઈના લાલબાગચા રાજાના પંડાલ પાસે દુર્ઘટના, કરંટ લાગતા બેના મોત, 3થી વધુ લોકો ઘાયલ
Embed widget