શોધખોળ કરો
PNBના ATMમાંથી રૂપિયા ઉપાડવામાં થઈ રહી છે મુશ્કેલી, આ છે કારણ
1/5

પંજાબ નેશનલ બેંક પહેલાથી જ 12,400 કરોડ રૂપિયાથી વધારે કૌભાંડનો સામનો કરી રહી છે. આ મામલે નીરવ મોદી અને ગીતાંજલિ જ્વેલર્સના મેહુલ ચોકસી સામે સતત કાર્યવાહી થઈ રહી છે.
2/5

દેશમાં અનેક જગ્યા બેંકના એટીએમ નેટવર્કમાં પણ મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. અનેક એટીએમમાં લોકોને રૂપિયા ઉપાડવામાં પરેશાની થઈ રહી છે.
Published at : 14 Mar 2018 12:47 PM (IST)
View More























