શોધખોળ કરો

સૌથી મોટા બેંક કૌભાંડના એક વર્ષ બાદ PNBને થયો 246.51 કરોડનો નફો, જાણો વિગત

1/3
નીરવ મોદીને લઇ પીએનબી ચેરમેને કહ્યું કે, આ મામલે અમે 100 ટકા જોગવાઇ કરી છે. શરાબ કારોબારી માલ્યાને લઇ સુનીલ મહેતાએ કહ્યું કે, તેની મિલકતની રિકવરી કાયદા મુજબ કરવામાં આવશે.
નીરવ મોદીને લઇ પીએનબી ચેરમેને કહ્યું કે, આ મામલે અમે 100 ટકા જોગવાઇ કરી છે. શરાબ કારોબારી માલ્યાને લઇ સુનીલ મહેતાએ કહ્યું કે, તેની મિલકતની રિકવરી કાયદા મુજબ કરવામાં આવશે.
2/3
મુંબઈઃ એક વર્ષ પહેલા ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને લગાવેલા કરોડો રૂપિયાના ચુના બાદ પણ બેંકે નફો કર્યો છે. મંગળવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં બેંકનો ચોખ્ખો નફો 7.12 ટકા વધીને 246.51 કરોડ રૂપિયા થયો છે.
મુંબઈઃ એક વર્ષ પહેલા ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને લગાવેલા કરોડો રૂપિયાના ચુના બાદ પણ બેંકે નફો કર્યો છે. મંગળવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં બેંકનો ચોખ્ખો નફો 7.12 ટકા વધીને 246.51 કરોડ રૂપિયા થયો છે.
3/3
પંજાબ નેશનલ બેંકના ચેરમેન સુનીલ મહેતા જણાવ્યું કે, બેંક ખોટની ભરપાઇ કરવાના માર્ગે છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં બેંકે 16000 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી રિકવરીથી આશરે ત્રણ ગણી વધારે છે. ગ્રોસ એનપીએ 18.32 ટકાથી ઘટીને 16.33 ટકા થઈ છે.
પંજાબ નેશનલ બેંકના ચેરમેન સુનીલ મહેતા જણાવ્યું કે, બેંક ખોટની ભરપાઇ કરવાના માર્ગે છે. પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં બેંકે 16000 કરોડ રૂપિયાની રિકવરી કરી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલી રિકવરીથી આશરે ત્રણ ગણી વધારે છે. ગ્રોસ એનપીએ 18.32 ટકાથી ઘટીને 16.33 ટકા થઈ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટ ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટ ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
Embed widget