શોધખોળ કરો
સૌથી મોટા બેંક કૌભાંડના એક વર્ષ બાદ PNBને થયો 246.51 કરોડનો નફો, જાણો વિગત
1/3

નીરવ મોદીને લઇ પીએનબી ચેરમેને કહ્યું કે, આ મામલે અમે 100 ટકા જોગવાઇ કરી છે. શરાબ કારોબારી માલ્યાને લઇ સુનીલ મહેતાએ કહ્યું કે, તેની મિલકતની રિકવરી કાયદા મુજબ કરવામાં આવશે.
2/3

મુંબઈઃ એક વર્ષ પહેલા ડાયમંડ કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને લગાવેલા કરોડો રૂપિયાના ચુના બાદ પણ બેંકે નફો કર્યો છે. મંગળવારે જાહેર થયેલા ત્રિમાસિક પરિણામમાં બેંકનો ચોખ્ખો નફો 7.12 ટકા વધીને 246.51 કરોડ રૂપિયા થયો છે.
Published at : 05 Feb 2019 05:49 PM (IST)
View More





















