શોધખોળ કરો

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ થઈ શકે છે ખત્મ, RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય

1/6
નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
2/6
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
3/6
જોકે, તેમને રિઝર્વ બેન્ક દ્વારા સમયાંતરે એડવાન્સીઝ પર વ્યાજ દર અંગેની નિયમનકારી માર્ગરેખાઓને અનુસરવાનું હોય છે. રિઝર્વ બેન્ક વસૂલવામાં આવતા ચાર્જિસના દર અંગે માહિતી રાખતી નથી.
જોકે, તેમને રિઝર્વ બેન્ક દ્વારા સમયાંતરે એડવાન્સીઝ પર વ્યાજ દર અંગેની નિયમનકારી માર્ગરેખાઓને અનુસરવાનું હોય છે. રિઝર્વ બેન્ક વસૂલવામાં આવતા ચાર્જિસના દર અંગે માહિતી રાખતી નથી.
4/6
એ પછી રૂપિયા ૧૦૦૦ અને રૂપિયા ૨૦૦૦ વચ્ચેના ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનના મૂલ્ય માટે એમડીઆર મર્યાદા ૦.૫ ટકા નક્કી કરાઇ છે. રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે કે ત્રીજી માર્ચ, ૨૦૧૭ સુધી બેન્કો અને પ્રિપેઇડ પેમેન્ટ જારી કરનાર ઇમેડિએટ પેમેન્ટ સર્વિસ, અન્સ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર સેટલ થયેલા રૂપિયા ૧૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પર કોઇ ચાર્જ વસૂલ નહિ કરે.
એ પછી રૂપિયા ૧૦૦૦ અને રૂપિયા ૨૦૦૦ વચ્ચેના ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનના મૂલ્ય માટે એમડીઆર મર્યાદા ૦.૫ ટકા નક્કી કરાઇ છે. રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે કે ત્રીજી માર્ચ, ૨૦૧૭ સુધી બેન્કો અને પ્રિપેઇડ પેમેન્ટ જારી કરનાર ઇમેડિએટ પેમેન્ટ સર્વિસ, અન્સ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર સેટલ થયેલા રૂપિયા ૧૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પર કોઇ ચાર્જ વસૂલ નહિ કરે.
5/6
વધુમાં સરકારે રૂપિયા ૧,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન્સ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્ઝ ટ્રાંસફર (એનઇએફટી) માટે લેવાયેલા ચાર્જિસ ઉપરાંત આઇએમપીએસ અને યુપીઆઇ પર થયેલા ટ્રાન્ઝેક્શન માટેની ફી નહિ લેવાની એક સૂચના તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને જાહેર હિતમાં જારી કરી છે.
વધુમાં સરકારે રૂપિયા ૧,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન્સ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્ઝ ટ્રાંસફર (એનઇએફટી) માટે લેવાયેલા ચાર્જિસ ઉપરાંત આઇએમપીએસ અને યુપીઆઇ પર થયેલા ટ્રાન્ઝેક્શન માટેની ફી નહિ લેવાની એક સૂચના તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને જાહેર હિતમાં જારી કરી છે.
6/6
ખાનગી બેન્કોમાં બીજી સૌથી મોટી બેન્ક એચડીએફસી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે હવે કેશ ટ્રાન્ઝેક્શન પર વધુ ફી વસૂલ કરશે. બેન્કે પોતાની શાખાઓમાં કેશ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ઓછી કરી દીધી છે. હવે પાંચના સ્થાને ચાર વખત જ નિ:શુલ્ક પૈસા કાઢી શકાશે. બેન્કે રોજિંદી લેવડદેવડમાં નોન ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ પણ વધાર્યો છે. થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ દિવસ ૨૫૦૦૦ રૂપિયાની સીમા નિશ્ચિત કરી છે.
ખાનગી બેન્કોમાં બીજી સૌથી મોટી બેન્ક એચડીએફસી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે હવે કેશ ટ્રાન્ઝેક્શન પર વધુ ફી વસૂલ કરશે. બેન્કે પોતાની શાખાઓમાં કેશ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ઓછી કરી દીધી છે. હવે પાંચના સ્થાને ચાર વખત જ નિ:શુલ્ક પૈસા કાઢી શકાશે. બેન્કે રોજિંદી લેવડદેવડમાં નોન ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ પણ વધાર્યો છે. થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ દિવસ ૨૫૦૦૦ રૂપિયાની સીમા નિશ્ચિત કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget