શોધખોળ કરો

ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ થઈ શકે છે ખત્મ, RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય

1/6
નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
2/6
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100-200 રૂપિયાની નોટોને લઈ મોટા સમાચાર, ઘરોમાં જમા કરવા લાગ્યા લોકો, શું છે આ પાછળનું કારણ?
100-200 રૂપિયાની નોટોને લઈ મોટા સમાચાર, ઘરોમાં જમા કરવા લાગ્યા લોકો, શું છે આ પાછળનું કારણ?
Anant Ambani: અંબાણી પરિવારની અતૂટ આસ્થાઃ રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીમાં કરાવ્યું મુંડન
Anant Ambani: અંબાણી પરિવારની અતૂટ આસ્થાઃ રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તિરુપતિ બાલાજીમાં કરાવ્યું મુંડન
Gold- Silver Rate Today: સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
Gold- Silver Rate Today: સોનાની કિંમતમાં ફરી એકવાર ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓની સેલેરી પર આવ્યું મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટરને લઈને શું આવ્યા સમાચાર

વિડિઓઝ

Iran News : ઈરાકની રાજધાની બગદાદમાં ભારે તણાવ, સેનાએ ગ્રીન ઝોન વિસ્તારનો કર્યો ઘેરાવ
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
El Nino Effect : અલ નીનોની અસરને પગલે ગુજરાતમાં 11 વર્ષ બાદ વરસાદ ખેંચાયો
Gujarat Monsoon 2026 : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
Europe Hit Wave : યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર, લંડનમાં ગરમીનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget