શોધખોળ કરો
નોટબંધી ઈફેક્ટઃ સામાન્ય વ્યક્તિની બચતને ફટકો, SBIએ ઘટાડ્યા વ્યાજ દર
1/5

બેથી ત્રણ વર્ષના ગાળા માટેની થાપણોના વ્યાજ દર 7 ટકાથી ઘટાડીને 6.85 ટકા કરવામાં આવ્યા છે. આ વ્યાજ દર નવી એફડી ઉપરાંત જે જૂની એફડી રિન્યૂ થઈ રહી છે તેના પર લાગુ થશે.
2/5

જાણકારી અનુસાર એક્સિસ બેંકે પોતાના લેન્ડિંગ રેટ્સમાં 15-20 બેસિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હવે બેંકનો વ્યાજ દર 9.05 ટકા પર આવી ગયોછે. આ બન્ને બેંક ઉપરાંત કોટક બેંકે પણ આવતા મહિનાથી વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
Published at : 17 Nov 2016 11:26 AM (IST)
View More





















