શોધખોળ કરો

1 એપ્રિલથી SBIમાં થશે આ 4 મોટા ફેરફાર, હવે આ સર્વિસ માટે ચૂકવવા પડશે વધારે પૈસા

1/8
 ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો એક મહિનામાં અન્ય બેંકના એટીએમમાથી ત્રણ વખતથી વધારે ટ્રાન્ઝેક્સન કરશે તો 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખતથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર 10 રૂપિચા ચાર્જ આપવો પડશે. જોકે ખાતામાં 25,000 રૂપિયાથા વધારે રકમ જમા હોવા પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. અને ખાતામાં 1 લાખ રૂપિયા હોવા પર અન્ય બેંકના એટીએમમાંથી પણ અમર્યાદિત વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. બેંક યૂપીઆઈ દ્વારા 1 હજાર રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહીં લે.
ઉપરાંત એસબીઆઈના ગ્રાહકો એક મહિનામાં અન્ય બેંકના એટીએમમાથી ત્રણ વખતથી વધારે ટ્રાન્ઝેક્સન કરશે તો 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. જ્યારે એસબીઆઈના એટીએમમાંથી પાંચ વખતથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર 10 રૂપિચા ચાર્જ આપવો પડશે. જોકે ખાતામાં 25,000 રૂપિયાથા વધારે રકમ જમા હોવા પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. અને ખાતામાં 1 લાખ રૂપિયા હોવા પર અન્ય બેંકના એટીએમમાંથી પણ અમર્યાદિત વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. બેંક યૂપીઆઈ દ્વારા 1 હજાર રૂપિયા સુધીની લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહીં લે.
2/8
એસબીઆઈના પૂર્વ સીજીએ સુનીલ પંતે અનુસાર, મોટાભાગની સર્વિસીસ ગ્રાહકો માટે પહેલા જેવી જ રહેશે. જ્યાં સુધી કેટલીક બેંકોની સ્પેશિયલ સ્કીમની વાત છે તો તેને લઈને નવી જોગવાઈ બેંકે કરવાની રહેશે. ઉપરાંત 5 બેંકોના એમસીએલઆર, એસબીઆઈથી અલગ છે. એવામાં આ બેંકના ગ્રાહકો માટે લોનના દર અલગ છે. એવામાં એસબીઆઈ પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે એક એપ્રિલથી તે તમામના વ્યાજ દર રી સેટ કરે અથવા જ્યારે એમસીએલઆર રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે એસબીઆઈ અનુસાર રેટ નક્કી થાય. આ જ પ્રકારની અસર ડિપોઝિટ રેટ્સ પર પણ પડશે.
એસબીઆઈના પૂર્વ સીજીએ સુનીલ પંતે અનુસાર, મોટાભાગની સર્વિસીસ ગ્રાહકો માટે પહેલા જેવી જ રહેશે. જ્યાં સુધી કેટલીક બેંકોની સ્પેશિયલ સ્કીમની વાત છે તો તેને લઈને નવી જોગવાઈ બેંકે કરવાની રહેશે. ઉપરાંત 5 બેંકોના એમસીએલઆર, એસબીઆઈથી અલગ છે. એવામાં આ બેંકના ગ્રાહકો માટે લોનના દર અલગ છે. એવામાં એસબીઆઈ પાસે બે વિકલ્પ છે. પ્રથમ એ કે એક એપ્રિલથી તે તમામના વ્યાજ દર રી સેટ કરે અથવા જ્યારે એમસીએલઆર રિન્યૂ કરવાનો સમય આવે ત્યારે એસબીઆઈ અનુસાર રેટ નક્કી થાય. આ જ પ્રકારની અસર ડિપોઝિટ રેટ્સ પર પણ પડશે.
3/8
 ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
ઉપરાંત બેંકે અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા હતા. એસબીઆઈએ મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા નક્કી કર્યા છે.
4/8
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું સ્વરૂત આવતા મહિનાથી બદલાઈ જશે. SBIમાં રાષ્ટ્રીય મહિલા બેંક સહિત SBIની 5 સહયોગી બેંકનું મર્જર થઈ જશે. ત્યાર બાદ બેંકના ગ્રાહક એક એપ્રિલથી SBIના ગ્રાહક હશે. સાથે જ બેંકે પાંચ વર્ષના ગાળા બાદ ફરીથી મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ દંડ એક એપ્રિલથી લાગુ થશે. ઉપરાંત બેંકે એટીએમ સહિત અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)નું સ્વરૂત આવતા મહિનાથી બદલાઈ જશે. SBIમાં રાષ્ટ્રીય મહિલા બેંક સહિત SBIની 5 સહયોગી બેંકનું મર્જર થઈ જશે. ત્યાર બાદ બેંકના ગ્રાહક એક એપ્રિલથી SBIના ગ્રાહક હશે. સાથે જ બેંકે પાંચ વર્ષના ગાળા બાદ ફરીથી મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ દંડ એક એપ્રિલથી લાગુ થશે. ઉપરાંત બેંકે એટીએમ સહિત અન્ય સેવાઓના ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે.
5/8
દેશની સૌથી મોટી બેંકે મહિનામાં ત્રણ વખત બચત ખાતાધારકો માટે ફ્રીમાં જમા કરાવવાની મંજૂરી આપી છે. ત્યાર બાદ દરેક ડ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે. ચાલુ ખાતાના મામલે આ ચાર્જ વધુમાં વધુ 20,000 સુધી પણ હોઈ શકે છે.
દેશની સૌથી મોટી બેંકે મહિનામાં ત્રણ વખત બચત ખાતાધારકો માટે ફ્રીમાં જમા કરાવવાની મંજૂરી આપી છે. ત્યાર બાદ દરેક ડ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે. ચાલુ ખાતાના મામલે આ ચાર્જ વધુમાં વધુ 20,000 સુધી પણ હોઈ શકે છે.
6/8
આરબીઆઈ અનુસાર એક એપ્રિલ 2017થી સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ અને ભારતિય મહિલા બેંકનું મર્જર થશે. સાથે જ તેના ગ્રાહક એસબીઆઈના ગ્રાહક બની જશે. પાંચ બેંકો સાથે મર્જરને કારણે એસબીઆઈની એસેટ 37 લાખ કરોડ રૂપિયા (555 અબજ ડોલર) થઈ જશે. સાથે જ 22500 બ્રાન્ચ અને 58 હજાર એટીએમ હશે. નવી બેંકના 50 કરોડથી ધારે ગ્રાહક હશે. જેના દ્વારા તે વિશ્વની ટોપ-50 બેંકમાં સામેલ થઈ જશે.
આરબીઆઈ અનુસાર એક એપ્રિલ 2017થી સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ અને ભારતિય મહિલા બેંકનું મર્જર થશે. સાથે જ તેના ગ્રાહક એસબીઆઈના ગ્રાહક બની જશે. પાંચ બેંકો સાથે મર્જરને કારણે એસબીઆઈની એસેટ 37 લાખ કરોડ રૂપિયા (555 અબજ ડોલર) થઈ જશે. સાથે જ 22500 બ્રાન્ચ અને 58 હજાર એટીએમ હશે. નવી બેંકના 50 કરોડથી ધારે ગ્રાહક હશે. જેના દ્વારા તે વિશ્વની ટોપ-50 બેંકમાં સામેલ થઈ જશે.
7/8
 મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સ હશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સ હશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.
8/8
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.
તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
Gold-Silver Rate: ચાંદીમાં ₹8,900 નો મોટો કડાકો, સોનું પણ સસ્તું થયું, જુઓ લેટેસ્ટ ભાવ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
Rain Forecast: 17-18 જુલાઈથી નવી સિસ્ટમ એક્ટિવ થશે સક્રિય, આ જિલ્લામાં વરસશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: 17-18 જુલાઈથી નવી સિસ્ટમ એક્ટિવ થશે સક્રિય, આ જિલ્લામાં વરસશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
Embed widget