શોધખોળ કરો

શેર ટ્રાન્સફર કરવાના નિયમોમાં થયો મોટો બદલાવ, આ લોકોને મળશે ફાયદો, જાણો વિગત

1/3
વર્તમાન નિયમો મુજબ શેર ટ્રાન્સફર કરનારા વ્યક્તિ ઉપરાંત જે વ્યક્તિના નામે શેર કરવાના હોય તેમને પણ પાન કાર્ડ આપવાની જરૂર પડતી હતી. જે બાદ શેર ટ્રાન્સફરનું રજિસ્ટ્રેશન થતું હતું. આ કારણે વિદેશમાં રહેતા નાગરિતોને શેર ટ્રાન્સફર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કારણકે તેમાંથી ઘણાની પાસે પાન કાર્ડ નહોતું. સેબીએ કહ્યુ કે, આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પતિ, પત્ની, માતા-પિતા, ભાઇ, બહેન અને બાળકોનો સમાવેશ થાય છે.
વર્તમાન નિયમો મુજબ શેર ટ્રાન્સફર કરનારા વ્યક્તિ ઉપરાંત જે વ્યક્તિના નામે શેર કરવાના હોય તેમને પણ પાન કાર્ડ આપવાની જરૂર પડતી હતી. જે બાદ શેર ટ્રાન્સફરનું રજિસ્ટ્રેશન થતું હતું. આ કારણે વિદેશમાં રહેતા નાગરિતોને શેર ટ્રાન્સફર કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કારણકે તેમાંથી ઘણાની પાસે પાન કાર્ડ નહોતું. સેબીએ કહ્યુ કે, આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પતિ, પત્ની, માતા-પિતા, ભાઇ, બહેન અને બાળકોનો સમાવેશ થાય છે.
2/3
સોમવારે સેબીએ પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પાન કાર્ડની કોપી જમા કરાવવામાંથી છૂટ આપી છે. ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને આપવાની પણ મંજૂરી આપી છે. જોકે આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
સોમવારે સેબીએ પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પાન કાર્ડની કોપી જમા કરાવવામાંથી છૂટ આપી છે. ઉપરાંત તેમની પાસે રહેલા ઇક્વિટી શેર નજીકના સંબંધીઓને આપવાની પણ મંજૂરી આપી છે. જોકે આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન? કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
ઓનલાઈન છેતરપિંડીમાં પૈસા ગુમાવ્યા? RBI ₹25,000 સુધીનું આપશે વળતર, જાણો નવા નિયમો 
રેલવેથી લઈને LPG સુધી, 1 જૂલાઈથી બદલી જશે આ મોટા નિયમો, જાણી લો 
રેલવેથી લઈને LPG સુધી, 1 જૂલાઈથી બદલી જશે આ મોટા નિયમો, જાણી લો 
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget