શોધખોળ કરો

સુકન્યા યોજનામાં થયા 3 મોટા ફેરફાર, હવે 1000 નહીં પણ આટલી રકમમાં ખુલશે ખાતુ

1/5
 સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ આપ કોઇપણ પોસ્ટ ઓફિસ કે બેંકની અધિકૃત શાકામાં ખોલાવી શકો છો. સામાન્ય રીતે બેંક PPF ખાતુ ખોલવાની સુવિધા ઉપલબધ કરાવશે. તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પણ ખોલાવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ આપ કોઇપણ પોસ્ટ ઓફિસ કે બેંકની અધિકૃત શાકામાં ખોલાવી શકો છો. સામાન્ય રીતે બેંક PPF ખાતુ ખોલવાની સુવિધા ઉપલબધ કરાવશે. તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતુ પણ ખોલાવે છે.
2/5
 શરૂઆતમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા પર વ્યાજ વાર્ષિક આધાર પર મળે છે. પણ એક નિયમ મુજબ સરકાર આ યોજના હેઠળ જમા રાશિ પર દર ત્રણ મહિને નવું મુજબ મળશે. આ પ્રાવધાન અન્ય નાની બચત યોજનાઓ જેમ કે, PPF અને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં પહેલેથી છે. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1 ટકા વ્યાજ (ચગ્રવૃદ્ધિ) વાર્ષિક મળે છે.
શરૂઆતમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા પર વ્યાજ વાર્ષિક આધાર પર મળે છે. પણ એક નિયમ મુજબ સરકાર આ યોજના હેઠળ જમા રાશિ પર દર ત્રણ મહિને નવું મુજબ મળશે. આ પ્રાવધાન અન્ય નાની બચત યોજનાઓ જેમ કે, PPF અને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં પહેલેથી છે. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.1 ટકા વ્યાજ (ચગ્રવૃદ્ધિ) વાર્ષિક મળે છે.
3/5
નવી દિલ્હીઃ ભારત સરકારે બાળકીઓના શિક્ષણ માટે બચત કરનારી એક યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જાન્યુઆરી 2015માં શરૂ કરી હતી. આ યોજના ખૂબ ચર્ચામાં રહી છે. સરકારે હાલમાં જ આ યોજના સાથે જોડાયેલ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર એકાઉન્ટ ખોલવા માટે લઘુતમ રકમથી વાર્ષિક મહત્તમ જમા રકમને લઈને કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારત સરકારે બાળકીઓના શિક્ષણ માટે બચત કરનારી એક યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જાન્યુઆરી 2015માં શરૂ કરી હતી. આ યોજના ખૂબ ચર્ચામાં રહી છે. સરકારે હાલમાં જ આ યોજના સાથે જોડાયેલ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર એકાઉન્ટ ખોલવા માટે લઘુતમ રકમથી વાર્ષિક મહત્તમ જમા રકમને લઈને કરવામાં આવ્યા છે.
4/5
હવે આ યોજનામાં ખાતુ ખોલવા માટે આપે ફક્ત 250 રૂપિયા જમા કરાવવા પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી જોડાયેલાં નિયમોમાં આ સૌથી મહત્વનો ફેરફાર છે. આ પહેલાં આ યોજના હેઠળ ખાતુ ખોલવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતાં હવે આપની બાળકી માટે આ ખાતુ ફક્ત 250 રૂપિયામાં ખોલાવી શકાય છે. આ નિયમમાં બદલાવ સુકન્યા સમૃદ્ધિ યોજના (સંશોધન) કાયદો, 2018 અન્તર્ગત કરવામાં આવ્યો છે.
હવે આ યોજનામાં ખાતુ ખોલવા માટે આપે ફક્ત 250 રૂપિયા જમા કરાવવા પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી જોડાયેલાં નિયમોમાં આ સૌથી મહત્વનો ફેરફાર છે. આ પહેલાં આ યોજના હેઠળ ખાતુ ખોલવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતાં હવે આપની બાળકી માટે આ ખાતુ ફક્ત 250 રૂપિયામાં ખોલાવી શકાય છે. આ નિયમમાં બદલાવ સુકન્યા સમૃદ્ધિ યોજના (સંશોધન) કાયદો, 2018 અન્તર્ગત કરવામાં આવ્યો છે.
5/5
 સરાકર તરફથી સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક લઘુતમ રકમ રાખવાની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ પહેલાં વર્ષે ઓછામાં ઓછા 1000 રૂપિયા બચતમાં મુકવા અનિવાર્ય હતાં જે હવે ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવ્યાં છે નવો નિયમ 6 જુલાઇ 2018થી પ્રભાવમાં આવ્યો છે.
સરાકર તરફથી સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક લઘુતમ રકમ રાખવાની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે આ પહેલાં વર્ષે ઓછામાં ઓછા 1000 રૂપિયા બચતમાં મુકવા અનિવાર્ય હતાં જે હવે ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવ્યાં છે નવો નિયમ 6 જુલાઇ 2018થી પ્રભાવમાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget