શોધખોળ કરો

આજથી બદલાઈ ગઈ આ વસ્તુઓ, જાણો તમારા પર શું થશે અસર

1/6
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
2/6
નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
3/6
ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1 લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.
ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1 લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.
4/6
જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
5/6
1લી જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.
1લી જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.
6/6
1લી જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ 2016માં જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે 31 ડિસેમ્બર,2018ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.
1લી જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ 2016માં જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે 31 ડિસેમ્બર,2018ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget