શોધખોળ કરો

આજથી બદલાઈ ગઈ આ વસ્તુઓ, જાણો તમારા પર શું થશે અસર

1/6
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલા નવા વર્ષ 2019ની સાથે જ કેટલીક વસ્તુઓ બદલાઈ ગઈ છે. જેના કારણે લોકોને પરેશાની પણ ભોગવવી પડી શકે છે.
2/6
નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
નવા વર્ષથી પ્રી જીએસટીવાળી ચીજો પર મળનારા ડિસ્કાઉન્ટનો ફાયદો નહીં મળે. જીએસટી લાગુ થયા પહેલાની ચીજોને વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી. તેથી જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક હતો તેઓ સ્ટોક ક્લિયર કરવા વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરતા હતા.
3/6
ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1 લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.
ઈન્સ્યોરેન્સ રેગ્યુલેટર ઈરડાનાં નવા નિયમો 1 લી જાન્યુઆરીથી લાગુ થશે. અકસ્માતમાં વાહનનો માલિક અથવા ડ્રાઈવરનું મોત થવા પર તેના પરિવારને નક્કી કરાયેલી રકમ આપવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, હવે વાહનનાં વીમા માટે 750 રૂપિયાનું પ્રિમિયમ આપવું પડશે.
4/6
જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
જાન્યુઆરીથી મોટા ભાગની ઓટો કંપની ગાડીઓનાં ભાવોમાં વધારો કરવા અંગેની જાહેરીત કરી ચુકી છે. જેમાં ટાટા મોટર્સ, મારુતિ, નિસાન, ફોર્ડ, ટોયાટો અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સે તમામ મુસાફરી વાહનોની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
5/6
1લી જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.
1લી જાન્યુઆરીથી નોન સીટીએસ ચેક પણ માન્ય ગણાવામાં નહિ આવે. આરબીઆઈનાં આદેશ પ્રમાણે જ ગ્રાહકો નોનસીટીએસ ચેકબુકનો ઉપયોગ કરે છે, હવે તેમણે સીટીએસ ચેકબુક લેવી પડશે. દેશની સૌથી મોટી બેંક આરબીઆઈએ 12 ડિસેમ્બરથી જ નોન-સીટીએસ ચેકને સ્વીકારવાનું બંધ કર્યુ છે.
6/6
1લી જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ 2016માં જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે 31 ડિસેમ્બર,2018ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.
1લી જાન્યુઆરીથી મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ચાલશે નહિ, હવે આ પ્રકારનાં કાર્ડની બનાવટ બંધ થઈ ચુકી છે. જો કે કાર્ડની સુરક્ષા વધારવા માટે આ પ્રકારનાં પગલા ભરાઈ રહ્યા છે. આરબીઆઈએ 2016માં જ બેંકોને આદેશ આપતા કહ્યુ હતુ કે, મેગ્નેટિક કાર્ડની જગ્યાએ ચિપ કાર્ડને લાવવમાં આવે. જેના માટે 31 ડિસેમ્બર,2018ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેથી ગ્રાહક બેંક પાસેથી કાર્ડ બદલાવ્યા બાદ જ તેનો ઉપયોગ કરી શકશે. મેગ્નેટિક સ્ટ્રિપવાળા કાર્ડ બ્લોક થઈ જવાના કારણે જે લોકોએ કાર્ડ નથી બદલાવ્યા તેઓ એટીએમમાંથી નાણાં નહીં ઉપાડી શકે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો
ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો
SBI માં 365 દિવસની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે ખાસ  
SBI માં 365 દિવસની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે ખાસ  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Embed widget