શોધખોળ કરો
ગ્રાહકે માંગ્યો હિન્દુ પ્રતિનિધિ, 'હા' કહીને ફસાઈ આ ટેલિકોમ કંપની
1/7

વિવાદ વધતા એરટેલ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તે પોતાના કોઇપણ ગ્રાહક કે કર્મચારી સાથે જાતિ કે ધર્મના નામે ભેદભાવ નથી કરતી. કંપનીએ બધાને વિનંતી કરી કે આ ઘટનાને 'ધાર્મિક રંગ' ન આપો.
2/7

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મામલામાં એરટેલને આડે હાથ લીધી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, "મેં આખી વાતચીત વાંચી અને હું મારો નંબર પોર્ટ કરવવા માંગુ છું. સાથે એરટેલ ડીટીએચ કનેક્શન બંધ કરાવવા માંગુ છું."
Published at : 19 Jun 2018 11:40 AM (IST)
View More




















