શોધખોળ કરો

Amravati Murder Case: આ છે અમરાવતી હત્યાકાંડના 7 આરોપીઓ, જાણો કેવી રીતે હત્યાનો પ્લાન ઘડ્યો

Amravati Murder Case: પોલીસે અમરાવતી હત્યાકાંડના 7 આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Amravati Murder Case: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 22 જૂને 50 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવાના કેસમાં NIA દ્વારા કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યારાઓના નામ મુદસ્સીર અહેમદ, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, અતીબ રાશિદ, યુસુફ ખાન, શાહિમ અહેમદ અને ઈરફાન ખાન છે. પોલીસે આ તમામ આરોપીઓ પર UAPA એક્ટ લગાવી દીધો  છે.

મૃતકે નૂપુર શર્માના સમર્થનમાં કરી હતી પોસ્ટ 
પોલીસે આરોપીઓ વિરુદ્ધ UAPA અને IPCની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ હત્યાનું કારણ તરીકે ફેસબુક પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ સ્વીકારી રહી છે. NIAએ આ આરોપીઓ સામે કમિટીંગ એક્ટ ઓફ ટેરર ​​હેઠળ કેસ પણ નોંધ્યો છે.

આરોપીએ રેકી કરી ઘડ્યું હત્યાનું કાવતરું ઘડ્યું 
અમરાવતી પોલીસ સૂત્રોએ જણાવ્યું કે 19 જૂને હત્યારાઓ અતિબ, શોએબ અને ઈરફાનની મીટિંગ થઈ હતી. 21 જૂને દુકાન પાસે ત્રણ લોકો ઉભા હતા, જેમણે ઉમેશ કોલ્હેની દરેક ક્ષણની માહિતી પાસે ઉભેલા ત્રણ હુમલાખોરોને આપી હતી.

હત્યા કરવા માટે વપરાયેલી છરી 12-14 ઇંચ લાંબી હતી. શોએબે  આ છરી તેના એક મિત્ર પાસે 300 રૂપિયામાં ખરીદી હતી.  પોલીસ તે મિત્રને શોધી કાઢ્યો છે જેણે તે છરી વેચી હતી. આ સમગ્ર ઘટના બાદ ઈરફાને હત્યારાઓને ભાગવા માટે ફોર વ્હીલર વાહન આપ્યું હતું. હત્યારા યુસુફ ખાને ઉમેશ કોલ્હે પાસેથી રૂ. 2 લાખની દવા ઉધાર લીધી હતી.

હત્યાનો માસ્ટરમાઈન્ડ નાગપુરમાં હતો
ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટર માઈન્ડ ઈરફાન શેખ નાગપુરમાં હતો. તે વ્યવસાયે મેડિકલ સ્ટોરનો સંચાલક હતો. પોલીસે રવિવારે સવારે તેની ધરપકડ કરી હતી. કોલ્હેની 21 જૂનની રાત્રે 10:30 વાગ્યે હત્યા કરવામાં આવી હતી. ઈરફાને હત્યાનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું અને આ કામ માટે આરોપીઓને 10-10 હજાર રૂપિયા આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget