શોધખોળ કરો
વકીલને પત્ની પર હતી અનૈતિક સંબંધની શંકા, પછી કર્યું આ કામ
1/5

પોલીસના કહેવા મુજબ બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બંનેના સંબંધ ઠીક નહોતા. પોલીસે અશોક ચક્રવતી સામે હત્યાનો મામલો નોંધ્યો છે. (થમ્બ તસવીરને બાદ કરતાં તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
2/5

દીકરો જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં લોહી-લુહાણ હાલતમાં માતા-પિતાને જોઈને ચીસો પાડવા લાગ્યો. બાળકનો અવાજ સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને ઘાયલ અશોકને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રતિભાનું ઘરે જ મોત થઈ ગયું હતું.
Published at : 08 Mar 2018 10:06 AM (IST)
View More























