શોધખોળ કરો

'લવ જિહાદ' બદલ સજાની પહેલી ઘટના, મુસ્લિમ યુવકને થઈ 10 વર્ષની કેદ, જાણો કઈ રીતે હિંદુ છોકરીને ફસાવી હતી ?

Love Jihad: કાનપુરના જુહી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો, દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. જેમાં સોમવારે આરોપી જાવેદ ઉર્ફે મુન્નાને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી.

Kanpur News: ઉત્તરપ્રદેશના કાનપુરમાં લવ જિહાદ મામલે કોર્ટે આરોપીને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત 30 હજારનો દંડ પણ કર્યો છે. આરોપી જાવેદ નામના વ્યક્તિએ એક સગીરાને મુન્ના નામ બતાવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં તેને ભગાડીને નિકાહ કરવાની તૈયારીમાં હતો.

ક્યારે બની હતી ઘટના

સાડા ચાર વર્ષ પહેલા કાનપુરના જુહી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો, દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. જેમાં સોમવારે આરોપી જાવેદ ઉર્ફે મુન્નાને દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી. ડીજીસી ક્રિમિનલ, દિલીપ અવસ્થીએ કહ્યું, કાનપુરમાં લેવ જિહાદ કરનારા આરોપીને પ્રથમ સજા છે. જેમાં અદાલતે 20 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ મામલો 15 મે 2017નો છે. જૂહી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને જાવેદ ઉર્ફે મુન્નો ભગાડીને લઈ ગયો હતો. 17 મે, 2017ના રોજ મુન્ના સામે એફઆઈઆર નોંધાઈ હતી. મુન્નાને બે દિવસ બાદ સગીરા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેના પર પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

સોમવારે કાનપુર કોર્ટે આરોપી જાવેદ ઉર્ફે મુન્નાને દોષી માનીને 10 વર્ષની સજા સંભળાવી અને 30 હજારનો દંડ પણ કર્યો. જાવેદ મુન્નો નામ ધારણ કરીને 2017માં સગીરાને જાળમાં ફસાવી હતી. આ લવ જિહાદનો મામલો હતો. કાનપુરમાં લવ જિહાદ મામલે આ પ્રથમ સજા છે.

આ પણ વાંચોઃ ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો

મોંઘા છૂટાછેડાઃ દુબઈના રાજાએ પત્નીને ચૂકવવા પડશે અધધ કરોડ, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

 દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો ઓમિક્રોનનો આંકડો કેટલા પર પહોંચ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Weather Update | રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહીLok Sabha Election 2024: કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેનનું શક્તિ પ્રદર્શનGujarat by Election 2024: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર હરિ પટેલે ભર્યું નામાંકન પત્રGujarat By Election 2024: વડોદરા વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે નોંધાવી અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
EVM-VVPAT Case: UK-USAમાં બંધ તો ભારતમાં EVMનો ઉપયગો કેમ? SCના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
Arvind Kejriwal: કોણ ઘડી રહ્યું છે જેલમાં કેજરીવાલનો જીવ લેવાનું ષડયંત્ર? આતિશીના આરોપ બાદ હડકંપ
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
AAPને ગુજરાતમાં ઝટકો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવા પર શું કહ્યુ?
BrahMos Missile: એક તરફ ભારતીયો કરશે મતદાન, બીજી તરફ ફિલિપાઇન્સની ધરતી પર ઉતરશે બ્રહ્મોસ મિસાઇલ
BrahMos Missile: એક તરફ ભારતીયો કરશે મતદાન, બીજી તરફ ફિલિપાઇન્સની ધરતી પર ઉતરશે બ્રહ્મોસ મિસાઇલ
Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ
Gold Record Price: છેલ્લા બે મહિનામાં 11 હજાર રુપિયા મોંઘુ થયું સોનું, જાણો આ આગ ઝરતી તેજીનું કારણ
Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી
Delhi Liquor Policy: મનિષ સિસોદિયાને લાગ્યો મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી વધારી
Aadhaar Update: શું 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું જરુરી છે? જાણો શું છે નિયમ
Aadhaar Update: શું 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું જરુરી છે? જાણો શું છે નિયમ
Embed widget