શોધખોળ કરો

Rajkot : આગથી જીવ બચાવતાં ફાયર સેફ્ટીના બાટલાએ લીધો એકનો જીવ, કેવી રીતે બની દુર્ઘટના?

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની બાજુમાં આવેલી ફાયર સેફટીની શિવ ફાયર સેફટીમાં બાટલો અચાનક ફાટ્યો હતો. બનાવમાં મેનેજર મહેશભાઈ સિધ્ધપુરાનું મોત નીપજ્યું હતું. 

રાજકોટ: આજે શહેરમાં અજબ ગજબ ઘટના બની ગઈ. જે ફાયર સેફટીના બાટલાથી લોકોનો જીવ બચતો હોય છે તે બાટલાએ આજે એક વ્યક્તિનો જીવ લઈ લીધો.  રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની બાજુમાં આવેલી ફાયર સેફટીની શિવ ફાયર સેફટીમાં બાટલો અચાનક ફાટ્યો હતો. બનાવમાં મેનેજર મહેશભાઈ સિધ્ધપુરાનું મોત નીપજ્યું હતું. 

બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલ મહિલાઓ સદનસીબે બચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આગ લાગે ત્યારે બુજાવવા માટે ઉપયોગમાં આવતા હોય છે. નાસભાગ મચી ગઇ હતી. ફાયર સેફટીના બાટલાએ જ એક વ્યક્તિનો ભોગ લેતા રાજકોટમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક મહેશભાઈ સિદ્ધપુરા ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

CO2નો બાટલો હેરફેર કરતા સમયે થયો બ્લાસ્ટ થયો હતો. CO2ના બાટલા રિફિલ કરવા શાપર વેરાવળ મોકલવામાં આવે છે. દુકાનમાં રિફીલિંગ માટે આવ્યો હતો. દુકાનમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા. ફેક્ચર થતા મહેશભાઈ અમૃતલાલ સિદ્ધપુરાનું મોત નીપજ્યું છે. આ મામલે ફાયર બ્રિગેડ અને ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં ફાયરનો બાટલા રિફીલિંગ કરવામાં આવતા તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે. પ્રત્યક્ષ દર્શીએ ઘટના વિશે વાત કરી હતી.

Junagadh : સેંદરડા ગામે પોલીસકર્મીના માતા-પિતની હત્યાથી ચકચાર, શું છે કારણ?

જૂનાગઢ : વંથલીના સેદંરડા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પેલીસકર્મીના માતા-પિતાની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી. સેંદરડા વાડી વિસ્તારમાં ઘટના બની હતી. તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

Kutch : ભચાઉના ખારોઇ ગામે ફાયરિંગની ઘટનાથી ખળભળાટ

કચ્છઃ પૂર્વ કચ્છ ભચાઉમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભચાઉના ખારોઈ ગામમાં દેસી તમંચાના ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગાયક યુવાનને ગાંધીધામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અંગત અદાવતમાં ફાયરિંગ થયું છે. પહેલા ભચાઉ હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં ગાંધીધામ હોસ્પિટલ લઈ ગયા.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Rajkot News: ભાજપ આગેવાન પર ગંભીર આરોપ, યુવતીનું અપહરણ કરી 2 મહિના ગોંધી રાખ્યાનો આક્ષેપ
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
Embed widget