શોધખોળ કરો

ભારતમાં એવા પાંચ સ્થળ જ્યાં રામ નહીં પણ રાવણની થાય છે પૂજા

1/7
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બેજનાથ કસબો છે. જ્યાં લોકો રાવણના પૂતળાને સળગાવવું મહાપાપ માને છે. અહીં રાવણની પૂરી શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં રાવણે કેટલાક વર્ષો સુધી બેજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બેજનાથ કસબો છે. જ્યાં લોકો રાવણના પૂતળાને સળગાવવું મહાપાપ માને છે. અહીં રાવણની પૂરી શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં રાવણે કેટલાક વર્ષો સુધી બેજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.
2/7
ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણની એક ખુબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતિક રૂપે રાવણની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું હતું. રાવણના આ મંદિરને વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. પરંપરા પ્રમાણે, દશેરાના સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. બાદમાં રાવણની પ્રતિમાંનું સાજ શ્રૃંગાર કરી પૂજા-આરતી કરવામાં આવે છે. દશેરા પર રાવણના દર્શન માટે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે અને સાંજે ફરી મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણની એક ખુબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતિક રૂપે રાવણની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું હતું. રાવણના આ મંદિરને વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. પરંપરા પ્રમાણે, દશેરાના સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. બાદમાં રાવણની પ્રતિમાંનું સાજ શ્રૃંગાર કરી પૂજા-આરતી કરવામાં આવે છે. દશેરા પર રાવણના દર્શન માટે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે અને સાંજે ફરી મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.
3/7
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણં ગામ આવેલું છે જ્યાં રાવણ બાબાનું મંદિર છે અને ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આ રાવણનું મધ્યપ્રદેશમાં પ્રથમ મંદિર છે.
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણં ગામ આવેલું છે જ્યાં રાવણ બાબાનું મંદિર છે અને ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આ રાવણનું મધ્યપ્રદેશમાં પ્રથમ મંદિર છે.
4/7
દેશભરમાં નવરાત્રી બાદ દશમાં દિવશે દશેરો ઉજવવામાં આવશે. આ દશેરાના અવસર પર સમગ્ર દેશમાં રાવણનું પૂતળું સળગાવવામાં આવે છે. અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ભગવાન રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં આવા કેટલાક સ્થળ છે જ્યાં રાવણની પૂજા કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. જાણીએ ભારતના આ પાંચ સ્થળો વિષે જ્યાં રાવણની પૂજા કેમ કરવામાં આવે છે?
દેશભરમાં નવરાત્રી બાદ દશમાં દિવશે દશેરો ઉજવવામાં આવશે. આ દશેરાના અવસર પર સમગ્ર દેશમાં રાવણનું પૂતળું સળગાવવામાં આવે છે. અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ભગવાન રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં આવા કેટલાક સ્થળ છે જ્યાં રાવણની પૂજા કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. જાણીએ ભારતના આ પાંચ સ્થળો વિષે જ્યાં રાવણની પૂજા કેમ કરવામાં આવે છે?
5/7
રાજસ્થાનના જોધપુર જિલ્લાના મન્દોદરી નામના વિસ્તારને રાવણ અને મન્દોદરીનું વિવાહ સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મન્દોદરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામક એક છત્તરી છે. શહેરના ચાંદપોલ વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.
રાજસ્થાનના જોધપુર જિલ્લાના મન્દોદરી નામના વિસ્તારને રાવણ અને મન્દોદરીનું વિવાહ સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મન્દોદરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામક એક છત્તરી છે. શહેરના ચાંદપોલ વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.
6/7
કર્ણાટક: કોલાર જિલ્લામાં લોકો ખેતીની ઉપજ વખતે ઉજવાતા મહોત્સવ સમયે રાવણની પૂજા કરે છે આ અવસર પર જુલૂસ પણ કાઢવામાં આવે છે. અહીં લોકો રાવણની પૂજા એટલામાં માટે કરે છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવ સાથે રાવણની પ્રતિમાની જુલૂસ કાઠવામાં આવે છે. આ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું એક મંદીર પણ છે.
કર્ણાટક: કોલાર જિલ્લામાં લોકો ખેતીની ઉપજ વખતે ઉજવાતા મહોત્સવ સમયે રાવણની પૂજા કરે છે આ અવસર પર જુલૂસ પણ કાઢવામાં આવે છે. અહીં લોકો રાવણની પૂજા એટલામાં માટે કરે છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવ સાથે રાવણની પ્રતિમાની જુલૂસ કાઠવામાં આવે છે. આ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું એક મંદીર પણ છે.
7/7
મધ્યપ્રદેશના જ મંદસૌર જિલ્લામમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂડ્ડી નામના સ્થળ પર વિશાળ મૂર્તિ છે. કથાઓ પ્રમાણે, રાવણ દશપુર(મંદસૌર)નો દામાદ હતો. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની નીવાસી હતી, મંદોદરીના કારણે દશપુરનું નામ મંદસૌર માનવામાં આવે છે.
મધ્યપ્રદેશના જ મંદસૌર જિલ્લામમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂડ્ડી નામના સ્થળ પર વિશાળ મૂર્તિ છે. કથાઓ પ્રમાણે, રાવણ દશપુર(મંદસૌર)નો દામાદ હતો. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની નીવાસી હતી, મંદોદરીના કારણે દશપુરનું નામ મંદસૌર માનવામાં આવે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Embed widget