શોધખોળ કરો

AIIMS Job : લાખોમાં રૂપિયા પગાર આપતી ભારતની સૌથી શ્રેષ્ઠ મેડિકલ સંસ્થામાં કરવી છે નોકરી?

અરજી કરવા ઉચ્છુક ઉમેદવારો માટે એ પણ જાણવું જરૂરી છે કે AIIMS ઋષિકેશની આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે.

Government Job: AIIMS ઋષિકેશે વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ ભરતી અભિયાન દ્વારા ફેકલ્ટી સહિતની ઘણી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, ઋષિકેશની સત્તાવાર વેબસાઇટ સરનામું છે – aiimsrishikesh.edu.in. 

અરજી કરવા ઉચ્છુક ઉમેદવારો માટે એ પણ જાણવું જરૂરી છે કે AIIMS ઋષિકેશની આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

આટલી જગ્યાઓ ભરવામાં આવશે

આ ભરતી અભિયાનની મદદથી પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર વગેરેની કુલ 94 જગ્યાઓ ભરવામાં આવશે. તેમની વિગતો નીચે મુજબ છે.

પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર (બેકલોગ વેકેન્સી) – 82 જગ્યાઓ

પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર (ફ્રેશ વેકેન્સી) – 12 જગ્યાઓ

કોણ અરજી કરી શકે?

AIIMS ઋષિકેશમાં આ જગ્યાઓ માટે અરજી કરવાની પાત્રતા અને વય મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ છે. દરેક પોસ્ટ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને તપાસવું વધુ સારું રહેશે. જ્યાં સુધી વય મર્યાદા સંબંધિત છે, વધુમાં વધુ 50 વર્ષ સુધીના ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરના પદ માટે અરજી કરી શકે છે. બીજી તરફ, વધુમાં વધુ 58 વર્ષ સુધીના ઉમેદવારો એડિશનલ પ્રોફેસર અને પ્રોફેસરની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

કેટલો રહેશે પગાર? 

પગાર પણ પોસ્ટ પ્રમાણે અલગ છે. વ્યાપક રીતે કહીએ તો, એવું કહી શકાય કે ફેકલ્ટી પોસ્ટ માટે પસંદગી થવા પર, ઉમેદવારોને દર મહિને બે લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. પ્રોફેસરની પોસ્ટ માટે પગાર 1,68,900 રૂપિયા પ્રતિ માસથી 2,20,400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. એ જ રીતે દરેક પોસ્ટનો પગાર અલગ-અલગ હોય છે. સૂચના જોવા માટે આ સીધી લિંક પર ક્લિક કરો.

Recruitment 2022: નોકરી કરવા માંગો છો ? અહીં બહાર પડી બમ્પર ભરતી, પરીક્ષા વિના જ થશે સિલેક્શન, જાણો ડિટેલ્સ

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન, નવી દિલ્હીએ એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે પ્રમાણે એઇમ્સમાં કેટલાક પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાનમાં સામેલ થવા માટે ઉમેદવારોએ અધિકારિક સાઇટ પર જઇને નૉટિફિકેશન ચેક કરવુ પડશે, આ પદો પર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ સ્થળનુ એડ્રેસ નીચે આપવામાં આવ્યુ છે. 

ભરતીની ડિટેલ્સ - 
આ ભરતી અભિયાનના માધ્યમથી સીનિયર રેસિડેન્ટ/સીનીયર ડેમેન્સ્ટ્રેટર (નૉન-એકેડેમિક) ના 147 પદ પર ભરતી કરવામા આવશે. આ ભરતી અભિયાન એનેસ્થિસિયૉલોજી દર્દ ચિકિત્સા અને ક્રિટિકલ કેર, ઓન્કોલૉજી એનેસ્થિસિયોલૉજી, કાર્ડિયાક એનેસ્થિસિયોલૉજી, ન્યૂરો એનેસ્થિસિયોલૉજી, ફાર્માકોલૉજી, મેડિકલ અન્કોલૉજી, ઇનર્જન્સી મેડિસિન, મેડિસિન, ન્યૂરો સર્જરી, પીડિયાટ્રિક્સ, પલ્મૉનરી મેડિસિન, યૂરોલૉજી, માઇક્રોબાયૉલૉજી, કાર્ડિયોલૉજી વગેરેમાં ખાલી જગ્યાઓ ભરશે. 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget