શોધખોળ કરો

BPNL Recruitment : ધોરણ 10-12 પાસ માટે નોકરીની સોનેરી તક, 3444 પદો ભરવામાં આવશે

છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરાયું હશે તો તે માન્ય રહેશે અન્યથા અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

BPNL Bharti 2023: 10 અને 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. ભારતીય પશુપાલન નિગમ લિમિટેડે સર્વેયર અને સર્વેયર-ઇન-ચાર્જના પદ માટે ભરતી હાથ ધરી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક છે તેઓએ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. આ માટે રજીસ્ટ્રેશન 19 જૂનથી શરૂ થઈ ગયું છે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની અંતિમ તારીખ 5 જુલાઈ, 2023 છે. છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરાયું હશે તો તે માન્ય રહેશે અન્યથા અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

ભરવામાં આવશે આટલા પદો 

આ ભરતી અભિયાન દ્વારા કુલ 3444 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 2870 જગ્યાઓ સર્વેયરની છે અને 574 જગ્યાઓ ઈન્ચાર્જ સર્વેયરની છે. એ સ્પષ્ટતા પણ જરૂરી છે કે, આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ કરવા માટે ઉમેદવારે ભારતીય પશુપાલન નિગમની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – bhartiyapashupalan.com.

કોણ કરી શકે અરજી? 

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 અને 12 પાસ કરેલ હોવું જરૂરી છે. જ્યાં સુધી વય મર્યાદાનો સંબંધ છે, આ પદો માટે વય મર્યાદા 21 થી 40 વર્ષ રાખવામાં આવી છે. એપ્લિકેશન લિંક સક્રિય છે, તમે વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો.

ફી કેટલી છે અને કેટલો હશે પગાર? 

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની ફી પોસ્ટ અનુસાર છે. સર્વેયરના પદ માટે અરજી ફી રૂ.826 છે. જ્યારે સર્વેયર-ઈન-ચાર્જની જગ્યા માટેની ફી રૂ.944 નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે બંને પોસ્ટ માટે અલગ-અલગ પગાર પણ નક્કી કરવામાં આવ્યો છે. ચાર્જમાં સર્વેયરના પદ માટેનો પગાર દર મહિને રૂ. 24 હજાર છે અને સર્વેયરના પદ માટેનો પગાર રૂ. 20 હજાર પ્રતિ માસ છે.

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરશે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. બંને કસોટીમાં પાસ થનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે.

Diet For Sitting Jobs:જો આપની બેઠાડું જોબ છે તો ડાયટમાં આ ફૂડને અચૂક કરો સામેલ, ફેટ નહીં જામે

જો આપ  કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરો છો, તો  ડાયટમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. નહિતર પેટ પર ચરબી વધશે અને પેટ ફૂલવાની સમસ્યા પણ તમને પરેશાન કરશે.

બેઠાડું નોકરી કરતા લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘેરી વળે છે. આમાં, સ્નાયુઓ, આંખો અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૌથી વધુ દેખાય છે. જો કે, આ તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે માત્ર બેઠકની નોકરી જ જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે આ બિમારીઓના મૂળમાં લાંબા સમય સુધી બેસી રહેવાની સાથે સાથે અયોગ્ય પોઝિશનમાં બેસવું, વચ્ચે વિરામ ન લેવો, નિયમિત કસરત ન કરવી, યોગ્ય આહાર ન લેવો જેવી આદતો જવાબદાર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને લાગ્યો ઝટકો, ગ્રેજ્યુએશન બાદ નોકરી મેળવવી થશે મુશ્કેલ
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
BOB Recruitment 2026: બેંક ઓફ બરોડામાં મેનેજર સહિત 86 પદ પર ભરતી, 1.05 લાખ સુધી મળશે પગાર 
NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી
NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
Embed widget