શોધખોળ કરો

Civil Services Main examination: યુપીએસસી સિવિલ સર્વિસ મેઇન એક્ઝામ નિર્ધારીત તારીખે જ યોજાશે, જુઓ શેડ્યૂલ

UPSC એ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે સિવિલ સર્વિસ મેન્સ 2021 ના ​​ઉમેદવારોને પ્રતિબંધોને કારણે પરીક્ષામાં બેસવામાં કોઈ મુશ્કેલી ન પડે તેનો પ્રબંધ કરે.

Civil Services Main examination: UPSC સિવિલ સર્વિસીસ મેઈન એક્ઝામિનેશન 2021 (UPSC CSE 2021 Mains) ના ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આ પરીક્ષાઓ પૂર્વનિર્ધારિત તારીખો પર જ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ મેન્સ 2021 પરીક્ષાની તારીખ બદલવાનો ઇનકાર કર્યો છે. આયોગે તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર નોટિસ જારી કરીને આ સંદર્ભમાં માહિતી આપી છે. UPSC CSE Mains 2021 ની પરીક્ષા 07 જાન્યુઆરી 2022 થી શરૂ થશે.

UPSC એ તાજેતરની સૂચનામાં કહ્યું છે કે 'કોવિડ-19ના પ્રવર્તમાન સંજોગોની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી, કમિશને નિર્ણય લીધો છે કે સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા 2021 પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે. એટલે કે, આ પરીક્ષાઓ 07, 08, 09, 15 અને 16 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.

રાજય સરકારોને શું કરી અપીલ

UPSC એ તમામ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે સિવિલ સર્વિસ મેન્સ 2021 ના ​​ઉમેદવારોને પ્રતિબંધોને કારણે પરીક્ષામાં બેસવામાં કોઈ મુશ્કેલી ન પડે તેનો પ્રબંધ કરે. ખાસ કરીને એવા ઉમેદવારો કે જેઓ કન્ટેઈનમેન્ટ અથવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનમાંથી આવતા હોય તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. કમિશને કહ્યું છે કે જો જરૂરી હોય તો, UPSC CSE Mains 2021 એડમિટ કાર્ડ અને પરીક્ષા કંડક્ટર્સના ID કાર્ડનો ઉપયોગ મૂવમેન્ટ પાસ તરીકે કરવો જોઈએ.

આ ઉપરાંત, પરીક્ષામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરવા માટે પરીક્ષાર્થીઓને પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યોને પણ અપીલ કરવામાં આવી છે. પરીક્ષાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા એટલે કે 06 જાન્યુઆરી 2022 થી 09 જાન્યુઆરી 2022 સુધી અને પછી 14 જાન્યુઆરી 2022 થી 16 જાન્યુઆરી 2022 સુધી શક્ય તેટલી જાહેર પરિવહનની સુવિધા આપવી જોઈએ. પરીક્ષા અંગે તમામ જિલ્લા સત્તાધીશોઓ અને સ્થળ નિરીક્ષકોને માર્ગદર્શિકાની નકલ આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget