શોધખોળ કરો

OBC, SC કે ST, કઇ કેટેગરીમાંથી વધુ બને છે IAS, IPS અને IFS ? સરકારે આપ્યો જવાબ

સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે

આ દિવસોમાં દેશમાં IAS ઓફિસરોની ઘણી ચર્ચા છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર કેસે UPSC પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર UPSCમાં સિલેક્ટ થવા માટે માહિતી છૂપાવવાનો અને OBC નૉન-ક્રિમીલેયર ક્વૉટા અને વિકલાંગતા સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે.

ઠીક છે, આજે આપણે પૂજા ખેડકર વિશે નહીં પરંતુ વર્ષ 2018 થી 2022 દરમિયાન UPSC દ્વારા પસંદ કરાયેલા OBC, SC અને ST, IAS, IPS અને IAFS અધિકારીઓની સંખ્યા વિશે જાણીશું. વાસ્તવમાં સંસદમાં આને લગતા સવાલોના જવાબમાં સરકારે તેના આંકડા જાહેર કર્યા છે.

સરકારે શું કહ્યું 
સંસદમાં સરકારને IAS, IPS અને IFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે SC, ST અને OBCમાંથી અત્યાર સુધીમાં કેટલા IAS, IPS અને IFS અધિકારીઓ છે. મોદી સરકારમાં મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFS)માં ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કરવામાં આવે છે. તે નિયમો અનુસાર કરવામાં આવે છે.

હાલની સૂચનાઓ અનુસાર, IAS, IPS અને IFS ની ભરતીમાં, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ને 15%, 7.5% અને 27% ના દરે અનામત મળ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં કેટલી થઇ ભરતી 
સંસદમાં આપેલા પોતાના જવાબમાં મોદી સરકારના મંત્રી ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે વર્ષ 2018માં OBCમાંથી 54 IAS, 40 IPS અને 40 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે, આ વર્ષે SC ક્વૉટામાંથી 29 IAS, 23 IPS અને 16 IFS ની ભરતી કરવામાં આવી હતી. ST ક્વૉટા વિશે વાત કરીએ તો, વર્ષ 2018 માં ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2019ની વાત કરીએ તો OBC ક્વૉટામાંથી 61 IAS, 42 IPS અને 33 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વૉટામાંથી 28 IAS, 24 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ST ક્વૉટામાંથી 14 IAS, 9 IPS અને 7 IFS અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. 2020 માં, 61 IAS, 41 IPS અને 31 IFS અધિકારીઓની OBCમાંથી ભરતી કરવામાં આવી હતી. SC ક્વૉટાની વાત કરીએ તો આ ક્વૉટામાંથી 25 IAS, 23 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટામાંથી 13 IAS, 10 IPS અને 6 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

2021 અને 2022ની વાત કરીએ તો વર્ષ 2021માં OBCમાંથી 54 IAS, 57 IPS અને 34 IFSની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 માં, 58 IAS, 49 IPS અને 40 IFS અધિકારીઓની OBC કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2021 માં SC ક્વૉટામાંથી 30 IAS, 28 IPS અને 13 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2022માં 28 IAS, 25 IPS અને 16 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. ST ક્વૉટાની વાત કરીએ તો વર્ષ 2021માં ST ક્વૉટામાંથી 13 IAS, 14 IPS અને 7 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો, ST ક્વોટામાંથી 14 IAS, 20 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget