શોધખોળ કરો

ધોરણ 12 પછી શું કરે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ, આ કોર્સ અપાવશે શાનદાર નોકરી અને મોટું પેકેજ?

પરિણામને લઈ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. હવે સવાલ એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ હવે ક્યાં કોર્સ કરવા જોઈએ જેથી સરળતાથી નોકરી અને સારુ પેકેજ મળી શકે છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. પરિણામને લઈ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. હવે સવાલ એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ હવે ક્યાં કોર્સ કરવા જોઈએ જેથી સરળતાથી નોકરી અને સારુ પેકેજ મળી શકે છે. 

એન્જિનિયરિંગ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવી પડશે. એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ, મેડિકલ એન્જિનિયરિંગ જેવા ઘણા પ્રકારના અભ્યાસ છે જે વિદ્યાર્થીઓ તેમની પસંદગી અનુસાર પસંદ કરી શકે છે. અભ્યાસ પછી, શરૂઆતમાં તમને લગભગ 5 લાખથી 7 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે. જોકે શાખા અને ગુણ પણ તેના પર આધાર રાખે છે.

મેડિકલ ક્ષેત્ર 

દરેક વ્યક્તિ જાણે છે કે તબીબી ક્ષેત્ર એવું છે જેમાં ક્યારેય મંદી આવતી નથી, તેથી જ હંમેશા નવી તકો આવતી રહે છે. જો તમે સારા પગાર સાથે અથવા ઉચ્ચ આવક સાથે  આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો ફાર્મસી તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તમને જણાવી દઈએ કે ફાર્મસીમાં બેચલર ડિગ્રી ચાર વર્ષનો કોર્ષ છે. આ કોર્ષ પછી, તમને લગભગ 5 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે.

બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ

બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કોર્સમાં પ્રોગ્રામિંગ શીખવવામાં આવે છે, જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. આ કોર્ષ ત્રણ વર્ષનો છે. આ કર્યા પછી, તમને શરૂઆતમાં એક સારી નોકરી મળી શકે છે અને વાર્ષિક 7 લાખથી 10 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.

બિઝનેસ એડમિનિસ્ટ્રેશન

બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકનો કોર્સ એક ઉત્તમ અને સારા પગારવાળો કોર્સ માનવામાં આવે છે જે વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવે છે. આ કોર્ષ પણ ત્રણ વર્ષનો છે. આજકાલ આ કોર્ષની ઘણી માંગ છે અને તેનાથી સારી નોકરી પણ મળી શકે છે. આ કોર્ષ પછી વિદ્યાર્થીઓ MBA પણ કરી શકે છે.

આર્કિટેક્ચર કોર્સમાં બેચલર ડિગ્રી

12  સાયન્સના વિદ્યાર્થીઓ આર્કિટેક્ચર કોર્સમાં બેચલર ડિગ્રી પણ પસંદ કરી શકે છે. આ કોર્ષમાં, ઘર અને ઇમારતોનું આયોજન, ડિઝાઇન અને બાંધકામ શીખવવામાં આવે છે. ડિગ્રી મેળવ્યા પછી, બાળકો આર્કિટેક્ચર કંપનીઓમાં કામ કરી શકે છે. આ કોર્ષ 4 વર્ષનો છે. આ પછી, શરૂઆતમાં તમને લગભગ 6 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Embed widget