શોધખોળ કરો

CBSE 10th 12th Result 2025: CBSE બોર્ડ પરીક્ષાની કૉપી રી-ચેક કરાવવાનો બદલાયો નિયમ, જાણો નવી પ્રક્રિયા

સીબીએસઇ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે

CBSE 10th 12th Result 2025 :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. બોર્ડ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને તેમના ગુણ ચકાસવા અને ફરીથી મૂલ્યાંકન કરાવવાની તક આપશે. પરંતુ બોર્ડે આ પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે વિદ્યાર્થીઓએ પહેલા તેમની ઉત્તરવહીઓની ફોટોકોપી લેવાની રહેશે અને પછી તેઓ તેમના ગુણની પુનઃ ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકશે.

પહેલાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ પહેલા ગુણ ચકાસણી માટે અરજી કરવાની હતી. પછી ઉત્તરવહીઓની ફોટોકોપી માંગવી પડતી હતી અને અંતે પુનઃમૂલ્યાંકન થવાનું હતું. હવે નવી પ્રક્રિયામાં આ ક્રમ બદલાઈ ગયો છે, હવે વિદ્યાર્થીઓને પહેલા ઉત્તરવહીઓની ફોટોકોપી મળશે, જેથી તેઓ પહેલા પોતાનું પેપર અને પરીક્ષકની ટિપ્પણીઓ જોઈ શકે. આ પછી તેઓ નક્કી કરી શકે છે કે તેઓ ગુણ ચકાસણી, પુનઃમૂલ્યાંકન, અથવા બંને માટે અરજી કરવા માંગે છે.

પ્રક્રિયા કેમ બદલવામાં આવી?

સીબીએસઈએ જણાવ્યું હતું કે આ ફેરફારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓ વિશે વધુ સારી માહિતી આપવાનો છે જેથી તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકે. બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી વિગતવાર માર્ગદર્શિકા અને સમયપત્રક જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પહેલા તેમની મૂલ્યાંકન કરાયેલી ઉત્તરવહીઓ જોવાની તક આપવાનો છે, જેથી તેઓને આપવામાં આવેલા ગુણ, પરીક્ષકની ટિપ્પણીઓ અને સંભવિત ભૂલો વિશે સ્પષ્ટતા મળી શકે. ફોટોકોપી મેળવ્યા પછી વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહી ચકાસી શકે છે અને પછી નિર્ધારિત પ્રક્રિયા મુજબ ગુણની પુનઃ ચકાસણી, ચોક્કસ પ્રશ્નનું પુનઃ મૂલ્યાંકન અથવા બંને માટે અરજી કરી શકે છે.                                                                                                                    

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
India Post GDS Recruitment 2026: 25,000થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત, 31 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?
નીતિ આયોગનો મોટો ખુલાસો: BA, BSc અને BCom ની ડિગ્રીઓથી નથી મળતી નોકરી, જાણો કેમ?
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Embed widget