શોધખોળ કરો

CBSE 10th 12th Result 2025: CBSE બોર્ડ પરીક્ષાની કૉપી રી-ચેક કરાવવાનો બદલાયો નિયમ, જાણો નવી પ્રક્રિયા

સીબીએસઇ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે

CBSE 10th 12th Result 2025 :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. બોર્ડ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને તેમના ગુણ ચકાસવા અને ફરીથી મૂલ્યાંકન કરાવવાની તક આપશે. પરંતુ બોર્ડે આ પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે વિદ્યાર્થીઓએ પહેલા તેમની ઉત્તરવહીઓની ફોટોકોપી લેવાની રહેશે અને પછી તેઓ તેમના ગુણની પુનઃ ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકશે.

પહેલાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ પહેલા ગુણ ચકાસણી માટે અરજી કરવાની હતી. પછી ઉત્તરવહીઓની ફોટોકોપી માંગવી પડતી હતી અને અંતે પુનઃમૂલ્યાંકન થવાનું હતું. હવે નવી પ્રક્રિયામાં આ ક્રમ બદલાઈ ગયો છે, હવે વિદ્યાર્થીઓને પહેલા ઉત્તરવહીઓની ફોટોકોપી મળશે, જેથી તેઓ પહેલા પોતાનું પેપર અને પરીક્ષકની ટિપ્પણીઓ જોઈ શકે. આ પછી તેઓ નક્કી કરી શકે છે કે તેઓ ગુણ ચકાસણી, પુનઃમૂલ્યાંકન, અથવા બંને માટે અરજી કરવા માંગે છે.

પ્રક્રિયા કેમ બદલવામાં આવી?

સીબીએસઈએ જણાવ્યું હતું કે આ ફેરફારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓ વિશે વધુ સારી માહિતી આપવાનો છે જેથી તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકે. બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી વિગતવાર માર્ગદર્શિકા અને સમયપત્રક જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પહેલા તેમની મૂલ્યાંકન કરાયેલી ઉત્તરવહીઓ જોવાની તક આપવાનો છે, જેથી તેઓને આપવામાં આવેલા ગુણ, પરીક્ષકની ટિપ્પણીઓ અને સંભવિત ભૂલો વિશે સ્પષ્ટતા મળી શકે. ફોટોકોપી મેળવ્યા પછી વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહી ચકાસી શકે છે અને પછી નિર્ધારિત પ્રક્રિયા મુજબ ગુણની પુનઃ ચકાસણી, ચોક્કસ પ્રશ્નનું પુનઃ મૂલ્યાંકન અથવા બંને માટે અરજી કરી શકે છે.                                                                                                                    

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget