શોધખોળ કરો

Job : નોકરીની ચિંતા છોડી ભારતીયો છાતી પર હાથ રાખી ઉંઘે!!! સર્વેમાં આવી ખુશ ખબર

એક અહેવાલ પ્રમાણે 2023માં જુદી જુદી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં જ 1 લાખથી વધુ નોકરીઓની છટણી કરવામાં આવી છે.

Job Openings In India In Coming Year: આજકાલ રોજેરોજ એક યા બીજી કંપનીમાંથી કર્મચારીઓને હટાવવાના સમાચાર સામે આવે છે. મોટી કંપનીઓએ પણ નોકરીમાં મોટા પાયે છટણી કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે 2023માં જુદી જુદી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં જ 1 લાખથી વધુ નોકરીઓની છટણી કરવામાં આવી છે. જેથી હવે એવુ વાતાવરણ ઉભુ થયું છે કે, ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓને પોતાની નોકરી સુરક્ષિત નથી લાગતી. પરંતુ આ સ્થિતિમાં ભારતના યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. 

અહેવાલ મુજબ આવનારા સમયમાં ભલે દુનિયાભરના લોકોની નોકરીઓ મુશ્કેલીમાં હોય પરંતુ આપણા દેશમાં પ્રતિભાશાળી લોકો માટે કામની કોઈ કમી નહીં વર્તાય. એક સર્વે અનુસાર, લગભગ 40 ટકા CXOને લાગે છે કે અહીં નોકરીઓમાં 5 થી 15 ટકા વૃદ્ધિ થશે.

શું કહે છે રિપોર્ટ?

TOIના સમાચાર અનુસાર, બિઝનેસ અને હાયરિંગના ક્ષેત્રમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે નોકરીઓ ગુમાવવી એ આ વર્ષની સૌથી મોટી સમસ્યા બની શકે છે. પછી યોગ્ય વ્યક્તિની ભરતી અને જાળવી રાખવાનો મુદ્દો આવે છે. આમ છતાં 76 ટકા નેતાઓને લાગે છે કે આ વર્ષે ભરતીમાં વૃદ્ધિ થશે.

આવા પ્રકારના લોકોને મળશે નોકરી 

સર્વેમાં એક તૃતીયાંશથી વધુ બિઝનેસ લીડર્સે જણાવ્યું હતું કે, તેઓ નોકરી પર રાખતી વખતે આ ગુણવત્તા પર મહત્તમ ધ્યાન આપશે કે કઇ વ્યક્તિને બિઝનેસ વધારવાની ભૂખ છે. ભરતી વખતે એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે, જેઓ તમારા વ્યવસાયને વધારવા માટે એક અલગ સ્તરનો ઉત્સાહ ધરાવતા હોય.

કેટલીક સંસ્થાઓનું શું માનવુ છે?

જ્યારે અન્ય સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, 22 ટકા સંસ્થાઓનું માનવું છે કે, આ ક્ષેત્રમાં અનિશ્ચિતતાના કારણે ભરતી પર અસર થશે. 19 ટકા બિઝનેસ લીડર્સ પણ માનતા હતા કે નોકરી કરતી વખતે નવીન ક્ષમતાને પણ મહત્વ આપવામાં આવશે. સંસ્થાઓ હવે તેમની કામ કરવાની રીત બદલવા માંગે છે અને આવતીકાલ વિશે વિચારતા લોકોને નોકરી પર રાખવા માંગે છે. આનો અર્થ એ છે કે સંસ્થાઓ વધુ જોખમ લેશે અને નવીનતા પર વધુ ખર્ચ કરશે.

કેટલા માને છે કે દેશમાં આવી શકે છે મંદી?

સર્વેમાં માત્ર 10 ટકા લોકોએ કહ્યું કે, આ વર્ષે ભરતીનું સ્તર ઘટી શકે છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીનમાં લોકો નોકરીને લઈને ચિંતિત છે ત્યારે ઈન્ડિયા ઈન્ક ભારતીય અર્થતંત્ર અંગે સકારાત્મક છે કારણ કે સર્વેમાં માત્ર 9 ટકા લોકો જ તેના વિશે ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે ઈ-કોમર્સ, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી
UPSCમાં બમ્પર ભરતી, કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયોમાં મળશે નોકરી; આ રીતે કરો અરજી
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
SSC CGL Last Date: આજે SSC CGL ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, આ સમયે અંતિમ વિન્ડો થઈ જશે બંધ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી કરાવ્યો 24માં ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
ગુજરાત ST કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો, જાણો કેટલો વધશે પગાર?
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
SBI, PNB અને કેનેરા બેંકનું મર્જર થશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચારનું જાણો સત્ય
Embed widget