શોધખોળ કરો

KV Class 1 Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા બદલાઈ, જાણો નવી માર્ગદર્શિકા

હવે આઠ વર્ષ સુધીના બાળકો કેન્દ્રીય વિદ્યાલય (KVS Class One Admission Minimum Age Limit) ના ધોરણ-1માં પ્રવેશ માટે અરજી કરી શકે છે.

Kendriya Vidyalaya Class 1 Admissions 2022 New Age Limit: કેન્દ્રીય વિદ્યાલય સંગઠ (Kendriya Vidyalaya Sangthan) એ તાજેતરમાં KVS (KVS Admissions 2022) માં પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્ય ફેરફારોમાં પ્રવેશમાં MP ક્વોટા નાબૂદ કરવાથી લઈને ધોરણ-1 માં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદામાં ફેરફાર કરવા સુધીના સંખ્યાબંધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે KVS માં KVS વર્ગ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષથી વધારીને 8 વર્ષ કરવામાં આવી છે.

હવે 8 વર્ષના બાળકો પણ ધોરણ-1માં પ્રવેશ લઈ શકશે

હવે આઠ વર્ષ સુધીના બાળકો કેન્દ્રીય વિદ્યાલય (KVS Class One Admission Minimum Age Limit) ના ધોરણ-1માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. અગાઉ આ મર્યાદા 6 વર્ષની હતી. ધોરણ-1 સિવાય, ધોરણ-11 અને 12માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો કે, ધોરણ-10 માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા 16 વર્ષ છે.

જાણો નવી ગાઈડલાઈન્સની ખાસ વાતો

ધોરણ 10માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને નવમામાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. આ જ નિયમ 12માં પ્રવેશ માટે 11માં માર્કસ માટે લાગુ પડશે.

ધોરણ-2 થી 8 માં પ્રવેશ માટે કોઈ કસોટીની જરૂર રહેશે નહીં. ધોરણ-9 માં પ્રવેશ માટે એક કસોટી થશે અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

કુલ 100 ગુણના પેપરમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના 20-20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સ્પોર્ટ્સ, NCC, સ્ક્વોડ વગેરે પર 6 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

આ પણ વાંચોઃ

કોરોનાના કહેરની વચ્ચે ચીનમાં માણસમાં H3N8 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો, 4 વર્ષનો બાળક સંક્રમિત

LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર

 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
BSNL Recruitment 2026: બીએસએનએલમાં સિનિયર એક્ઝિક્યુટિવના 120 પદો પર થશે ભરતી, જાણો અપ્લાયની ડેડલાઇન
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
NEET UG 2026: 8 માર્ચના રોજ બંધ થશે રજિસ્ટ્રેશન, ફોર્મ ભરતા સમયે ના કરો આ પાંચ ભૂલ
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો
શું આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ પાઇલટ બની શકે છે? DGCAના જાણો નિયમો

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Embed widget