શોધખોળ કરો

પીએમ મોદીની મિઠાઇ વાળી ટિપ્પણી પર બોલી મમતા બેનર્જી, કહ્યું આ બંગાળની સંસ્કૃતિ પણ બીજેપી...

મમતા બેનર્જીએ વડાપ્રધાનનુ નામ લીધા વિના કહ્યું કે, મિઠાઇઓ અને ચાથી અતિથિઓનું સ્વાગત કરવું બંગાળની સંસ્કૃતિ છે. ખાસ પ્રસંગોઓ અમે તેમને શુભકામનાઓ આપીએ છીએ. અમે મહેમાનોનું સ્વાગત મિઠાઇઓથી અને ઉપહારોથી કરીએ છીએ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી મળતી કુર્તા અને મિઠાઇની ભેટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા તૃણમુલ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મિઠાઇઓ અને ઉપહારથી અતિથિઓનું સ્વાગત કરવું બંગાળની સંસ્કૃતિ છે, પણ આનાથી બીજેપીને એકપણ વૉટ નહીં મળે. વડાપ્રધાને અભિનેતા અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, મમતા બેનર્જી તેમને દરવર્ષે મિઠાઇઓ અને કૂર્તા મોકલાવે છે. આ ઇન્ટરવ્યૂને કેટલીય ટીવી ચેનલોએ પ્રસારિત કર્યો હતો, જેમાં વડાપ્રધાને મમતા તરફથી મળેલા ઉપહારોનો ઉલ્લેખ કર્યો હતો. મમતા બેનર્જીએ આ ટિપ્પણી હુગલી જિલ્લાના શ્રીરામપુરમાં એક જનસભા દરમિયાન કરી હતી. પીએમ મોદીની મિઠાઇ વાળી ટિપ્પણી પર બોલી મમતા બેનર્જી, કહ્યું આ બંગાળની સંસ્કૃતિ પણ બીજેપી... મમતા બેનર્જીએ વડાપ્રધાનનુ નામ લીધા વિના કહ્યું કે, મિઠાઇઓ અને ચાથી અતિથિઓનું સ્વાગત કરવું બંગાળની સંસ્કૃતિ છે. ખાસ પ્રસંગોઓ અમે તેમને શુભકામનાઓ આપીએ છીએ. અમે મહેમાનોનું સ્વાગત મિઠાઇઓથી અને ઉપહારોથી કરીએ છીએ, પણ આનાથી તેમને એક પણ મત નહીં મળે.

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget