શોધખોળ કરો

મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા

સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા કાર્યકાળ માટે સાંજે સાત વાગે શપથ લેશે. તેની સાથે તે નેતાઓને પણ શપથ અપાવવામાં આવશે જે મોદી કેબિનેટમાં સામેલ હશે. સુત્રો અનુસાર, આજે 50 નેતાઓને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે. નાણામંત્રીએ ખરાબ સ્વાસ્થયનો હવાલો આપીને મંત્રીનો ઇનકાર કરી દીધો છે ત્યારે તેમની જગ્યાએ પિયુષ ગોયલ નાણાખાતુ સંભાળી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિતના મંત્રી બનવાની અટકળો તેજ છે, તો બીજીબાજુ સુષ્મા સ્વરાજને લઇને સસ્પેન્સ યથાવત છે. જોકે, હજુ સુધી બીજેપીએ સરકારના સંભવિત સભ્યો વિશે કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. માનવામાં આવે છે કે, રાહુલ હરાવનારી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન જેવા વરિષ્ઠ નેતાઓને બીજીવાર નરેન્દ્ર મોદીની સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત રાજ્યવર્ધન સિંહ રાઠોક, જનરલ વી કે સિંહ, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, મુખ્તાર અબ્બાસ નકવી, જિતેન્દ્ર સિંહ પણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, મોદી કેબિનેટમાં જેડીયુ, શિવસેના, એલજેપી, એઆઇડીએમકે, અપના દલ અને અકાલી દળના નેતાઓને પણ જગ્યા મળી શકે છે. સુત્રો અનુસાર, મોદી સરકારમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મત્રી બનશે, જ્યારે અકાલી દળ તરફથી હરસિમરત કૌર મંત્રી પદના શપથ લઇ શકે છે, પહેલા કાર્યકાળમાં ફૂડ પ્રૉસેસિંગ મંત્રી હતા. નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget