શોધખોળ કરો

મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા

સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા કાર્યકાળ માટે સાંજે સાત વાગે શપથ લેશે. તેની સાથે તે નેતાઓને પણ શપથ અપાવવામાં આવશે જે મોદી કેબિનેટમાં સામેલ હશે. સુત્રો અનુસાર, આજે 50 નેતાઓને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે. નાણામંત્રીએ ખરાબ સ્વાસ્થયનો હવાલો આપીને મંત્રીનો ઇનકાર કરી દીધો છે ત્યારે તેમની જગ્યાએ પિયુષ ગોયલ નાણાખાતુ સંભાળી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિતના મંત્રી બનવાની અટકળો તેજ છે, તો બીજીબાજુ સુષ્મા સ્વરાજને લઇને સસ્પેન્સ યથાવત છે. જોકે, હજુ સુધી બીજેપીએ સરકારના સંભવિત સભ્યો વિશે કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. માનવામાં આવે છે કે, રાહુલ હરાવનારી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન જેવા વરિષ્ઠ નેતાઓને બીજીવાર નરેન્દ્ર મોદીની સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત રાજ્યવર્ધન સિંહ રાઠોક, જનરલ વી કે સિંહ, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, મુખ્તાર અબ્બાસ નકવી, જિતેન્દ્ર સિંહ પણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, મોદી કેબિનેટમાં જેડીયુ, શિવસેના, એલજેપી, એઆઇડીએમકે, અપના દલ અને અકાલી દળના નેતાઓને પણ જગ્યા મળી શકે છે. સુત્રો અનુસાર, મોદી સરકારમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મત્રી બનશે, જ્યારે અકાલી દળ તરફથી હરસિમરત કૌર મંત્રી પદના શપથ લઇ શકે છે, પહેલા કાર્યકાળમાં ફૂડ પ્રૉસેસિંગ મંત્રી હતા. નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget