શોધખોળ કરો

મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા

સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજા કાર્યકાળ માટે સાંજે સાત વાગે શપથ લેશે. તેની સાથે તે નેતાઓને પણ શપથ અપાવવામાં આવશે જે મોદી કેબિનેટમાં સામેલ હશે. સુત્રો અનુસાર, આજે 50 નેતાઓને મંત્રી પદની શપથ લેવડાવવામાં આવશે. મોદી કેબિનેટમાં 50 નેતાઓને મળી શકે છે મંત્રી પદ, શિવસેના અને અકાલી દળના નામ નક્કી કર્યા સુત્રોનું કહેવુ છે કે નવા મોદી મંત્રી મંડળમાં પહેલા કાર્યકાળના 4-6 મોટા નેતાઓને બાદ કરતાં લગભગ બધા જુના ચહેરા ફરી એકવાર મંત્રી પદના શપથ લેશે. નાણામંત્રીએ ખરાબ સ્વાસ્થયનો હવાલો આપીને મંત્રીનો ઇનકાર કરી દીધો છે ત્યારે તેમની જગ્યાએ પિયુષ ગોયલ નાણાખાતુ સંભાળી શકે છે. બીજેપી અધ્યક્ષ અમિતના મંત્રી બનવાની અટકળો તેજ છે, તો બીજીબાજુ સુષ્મા સ્વરાજને લઇને સસ્પેન્સ યથાવત છે. જોકે, હજુ સુધી બીજેપીએ સરકારના સંભવિત સભ્યો વિશે કોઇપણ સત્તાવાર નિવેદન આપ્યુ નથી.
માનવામાં આવે છે કે, રાહુલ હરાવનારી સ્મૃતિ ઇરાની, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, નરેન્દ્ર સિંહ તોમર, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન જેવા વરિષ્ઠ નેતાઓને બીજીવાર નરેન્દ્ર મોદીની સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત રાજ્યવર્ધન સિંહ રાઠોક, જનરલ વી કે સિંહ, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, મુખ્તાર અબ્બાસ નકવી, જિતેન્દ્ર સિંહ પણને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, મોદી કેબિનેટમાં જેડીયુ, શિવસેના, એલજેપી, એઆઇડીએમકે, અપના દલ અને અકાલી દળના નેતાઓને પણ જગ્યા મળી શકે છે. સુત્રો અનુસાર, મોદી સરકારમાં શિવસેના તરફથી અરવિંદ સાવંત મત્રી બનશે, જ્યારે અકાલી દળ તરફથી હરસિમરત કૌર મંત્રી પદના શપથ લઇ શકે છે, પહેલા કાર્યકાળમાં ફૂડ પ્રૉસેસિંગ મંત્રી હતા. નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
નિવૃત્ત કર્મચારીઓ માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો!
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
IPL 2026: પ્લેઓફમાં ક્વોલિફાય ન થનારી CSK અને LSG જેવી ટીમોને ઈનામી રકમમાં શું મળશે?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
તમારું 'અમેરિકા ફર્સ્ટ' તો અમારું 'ભારત પહેલા'; જયશંકરે અમેરિકાને કેમ આપ્યો આ જવાબ?
Embed widget