શોધખોળ કરો

Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો

Lok Sabha Elections: આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે આ ચૂંટણી અસત્ય પર સત્યની જીતની છે. આ ઝુમલાની નહીં પણ વાસ્તવિકતાની ચૂંટણી છે. આ ખાસ લોકોની નહીં પણ સામાન્ય વ્યક્તિની ચૂંટણી છે.

Lok Sabha Elections 2024:  લોકસભા ચૂંટણી માટે પ્રચાર ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. આ દરમિયાન બિહારમાં આરજેડી નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સની સીટોને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યું છે. તેમણે આને બંધારણ, અનામત અને લોકશાહી બચાવવાની ચૂંટણી ગણાવી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું દેશના મહાન લોકો સમજી ગયા છે કે આ અસત્ય પર સત્યની જીત માટેની ચૂંટણી છે.

તેજસ્વી યાદવનો ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે આગળ લખ્યું, આ ચૂંટણી અસત્ય પર સત્યની જીતની છે. આ ઝુમલાની નહીં પણ હકિકતની ચૂંટણી છે. આ સ્થાનિક મુદ્દાઓ પર આધારિત ચૂંટણી છે, વૈશ્વિક નહીં. આ ખાસ લોકોની નહીં પણ સામાન્ય વ્યક્તિની ચૂંટણી છે. આ બેરોજગારીની પણ નોકરીની ચૂંટણી છે. આ વાહિયાત વાતો કરવાની નહીં  વિકાસની પસંદગી કરવાની ચૂંટણી છે. 

 

અનામત અને લોકશાહી બચાવવાની ચૂંટણી - તેજસ્વી યાદવ

આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે બંધારણ બદલવા જેવા ભાજપના લોકોના નાપાક ઈરાદાથી નોકરી, બંધારણ, અનામત અને લોકશાહીને બચાવવાની આ ચૂંટણી છે. આ દેશના ખેડૂતો-યુવાનો, વિદ્યાર્થીઓ-શિક્ષકો, મહિલા-સન્માન અને વેપારીઓ-કર્મચારીઓની ચૂંટણી છે. તમને જણાવી દઈએ કે બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. આ બેઠકોના પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા તબક્કામાં કુલ 19 લોકસભા મતવિસ્તારોમાં મતદાન પૂર્ણ થયું છે.

20મી મેના રોજ પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમાંથી મધુબની, સીતામઢી, સારણ, મુઝફ્ફરપુર અને હાજીપુર લોકસભા બેઠકો પર મતદાન થશે અને મોટી હસ્તીઓનું ભાવિ EVMમાં કેદ થશે. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Corona :કોરોનાના JN.1 વેરિયન્ટે હોંગકોંગમાં મચાવ્યો કેર, મુંબઇમાં પણ વધ્યાં કેસ, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Corona :કોરોનાના JN.1 વેરિયન્ટે હોંગકોંગમાં મચાવ્યો કેર, મુંબઇમાં પણ વધ્યાં કેસ, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ભારતે તોડી દીધું પાકિસ્તાનનું ન્યૂક્લિયર શીલ્ડ ? સર્વેએ ચોંકાવ્યા, સામે આવ્યો જવાબ
ભારતે તોડી દીધું પાકિસ્તાનનું ન્યૂક્લિયર શીલ્ડ ? સર્વેએ ચોંકાવ્યા, સામે આવ્યો જવાબ
ઘરે બેઠા મોબાઇલથી રાશન કાર્ડમાં ઉમેરી શકો છો નામ, જાણો સમગ્ર પ્રોસેસ
ઘરે બેઠા મોબાઇલથી રાશન કાર્ડમાં ઉમેરી શકો છો નામ, જાણો સમગ્ર પ્રોસેસ
Advertisement

વિડિઓઝ

Uttrakhand Landslide: ઉત્તરાખંડના ધારચૂલાના પહાડો પર ભૂસ્ખલન, રસ્તા પર ધસી પડ્યો કાટમાળOperation Clean-2: ત્રણ હજાર પોલીસકર્મીઓના કાફલા સાથે અઢી લાખ ચો.કિમીનો વિસ્તાર કરાશે ક્લીનCorona Virus Case: એશિયાઈ દેશોમાં કોરોનાનો તરખાટ, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ? Watch VideoGujarat Corona Case: છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા, જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Corona :કોરોનાના JN.1 વેરિયન્ટે હોંગકોંગમાં મચાવ્યો કેર, મુંબઇમાં પણ વધ્યાં કેસ, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
Corona :કોરોનાના JN.1 વેરિયન્ટે હોંગકોંગમાં મચાવ્યો કેર, મુંબઇમાં પણ વધ્યાં કેસ, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ભારતે તોડી દીધું પાકિસ્તાનનું ન્યૂક્લિયર શીલ્ડ ? સર્વેએ ચોંકાવ્યા, સામે આવ્યો જવાબ
ભારતે તોડી દીધું પાકિસ્તાનનું ન્યૂક્લિયર શીલ્ડ ? સર્વેએ ચોંકાવ્યા, સામે આવ્યો જવાબ
ઘરે બેઠા મોબાઇલથી રાશન કાર્ડમાં ઉમેરી શકો છો નામ, જાણો સમગ્ર પ્રોસેસ
ઘરે બેઠા મોબાઇલથી રાશન કાર્ડમાં ઉમેરી શકો છો નામ, જાણો સમગ્ર પ્રોસેસ
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી  અતિ ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી
Mumbai Corona :કોરોનાએ વધારી ચિંતા, 53 કેસ નોંધાતા હડકંપ, BMCએ જાહેર કરી ગાઇડલાઇન
Mumbai Corona :કોરોનાએ વધારી ચિંતા, 53 કેસ નોંધાતા હડકંપ, BMCએ જાહેર કરી ગાઇડલાઇન
શું 5G માણસો માટે ખતરનાક છે? વૈજ્ઞાનિકોના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
શું 5G માણસો માટે ખતરનાક છે? વૈજ્ઞાનિકોના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
આવતીકાલે IPL 2025માં મિની ફાઇનલ જેવો માહોલ, દિલ્હી-મુંબઇ વચ્ચે વાનખેડેમાં જામશે 'કાંટે કી ટક્કર'
આવતીકાલે IPL 2025માં મિની ફાઇનલ જેવો માહોલ, દિલ્હી-મુંબઇ વચ્ચે વાનખેડેમાં જામશે 'કાંટે કી ટક્કર'
Embed widget