શોધખોળ કરો

ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના થયા 3 કરોડ કરતા વધારે ફોલોઅર્સ, જાણો કોણ છે નંબર વન

હાલમાં જ સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 30 મિલિયન એટલે ત્રણ કરોડને પાર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનનો દબદબો સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 30 મિલિયન એટલે ત્રણ કરોડને પાર કર્યો છે. આ ખાસ તક પર સલમાન ખાને પોતાના ફોલોઅર્સને અલગ અંદાજમાં આભાર માન્યો હતો. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરતા પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. સોશિયલ મીડિયામાં સલમાન ખાનનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો એક બૂમરેંગ વીડિયો છે. આ વીડિયોમાં સલમાન ખાનને સેલ્યૂટ અને હાથ જોડીને ફોલોઅર્સનો આભાર કરતા જોઈ શકાય છે. આ સાથે જ વીડિયો પોસ્ટ કરતા સલમાન ખાને લખ્યું, 'ઉઈ...માં ત્રીસ મિલિયન, આપ તમામને થેંક્યૂ.'
View this post on Instagram
 

Ouii ma 30 million! Thank u all!

A post shared by Salman Khan (@beingsalmankhan) on

ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની વાત કરવામાં આવે તો આ મામલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સૌથી આગળ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 50.8 મિલિયન ફોલોઅર્સ છે. 50 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર તે પ્રથમ ભારતીય છે. ત્યારબાદ પ્રિયંકા ચોપરાનો નંબર આવે છે જેણે હાલમાં જ 50 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. 44.6 મિલિયન ફોલોઅર્સ સાથે દીપિકા પાદૂકોણ ત્રીજા સ્થાન પર છે. વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો સલમાન ખાન રાધે ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી  કપાઇ, 1400  પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Uttarayan:પતંગની દોરીથી 6 લોકોની જિંદગી કપાઇ, 1400 પશુ પક્ષી ઘવાયા, 108ને 2299 ઈમરજન્સી કોલ મળ્યાં
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
Shani Gochar 2025: શનિદેવ આ દિવસથી મીન રાશિમાં કરશે ગોચર, આ રાશિના જાતકોને લાગશે લોટરી
શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?
શું ટ્રેનમાં નેચરલ ડેથ પર પણ મળે છે વળતર, શું છે રેલવેનો નિયમ?
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
Internet Blackout: શું 16 જાન્યુઆરીએ આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવા રહેશે બંધ? જાણો વાયરલ દાવાનું સત્ય
તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો
તમામ ટેલિકોમ કંપનીઓએ એક એપ્રિલથી કરવું પડશે આ કામ, મોબાઇલ યુઝર્સને થશે ફાયદો
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Ranji Trophy: ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓ રમી શકે છે ડોમેસ્ટિક ક્રિકેટ, જાણો કોહલી રમશે કે નહીં?
Embed widget