શોધખોળ કરો

ટીવીના સૌથી 'સંસ્કારી' બાબૂજી પર લાગ્યો રેપનો આરોપ, જાણો સમગ્ર મામલો

1/6
આલોકનાથે વિનતા સાથે પોતાની મિત્રતા વિશે કહ્યું, એક સમયે તે મારી સારી મિત્ર હતી. આજે તેણે જ ખૂબ મોટી વાત કહી દિધી. આ મહિલાને એક રીતે મે જ બનાવી હતી. આલોકનાથે અંતમાં કહ્યું, આજની દુનિયા કંઈક એવી છે કે માત્ર મહિલાઓની જડ વાત માનવામાં આવશે. એવામાં મારી કંઈ પણ કહેવું ખોટું હશે.
આલોકનાથે વિનતા સાથે પોતાની મિત્રતા વિશે કહ્યું, એક સમયે તે મારી સારી મિત્ર હતી. આજે તેણે જ ખૂબ મોટી વાત કહી દિધી. આ મહિલાને એક રીતે મે જ બનાવી હતી. આલોકનાથે અંતમાં કહ્યું, આજની દુનિયા કંઈક એવી છે કે માત્ર મહિલાઓની જડ વાત માનવામાં આવશે. એવામાં મારી કંઈ પણ કહેવું ખોટું હશે.
2/6
જ્યારે આલોકનાથને એબીપી ન્યૂઝે પુછ્યું કે શું તમને નથી લાગતું કે આવા ગંભીર આરોપ બાદ તમારે પોતાની વાત રાખવી જોઈએ નહી તો તમારા કરિયર અને લોકોની નજરમાં તેમની છબીને નુકશાન થઈ શકે છે, તો આલોકનાથે કહ્યું, મારે લોકો સાથે શું લેવા-દેવા? આપણી આત્મા સાફ હોવી જોઈએ. લોકો તો છબી ખરાબ કરવા માટે કંઈ પણ બોલશે. મારી ઈમેજની વાત છોડો. જે વાત કરવામાં આવી છે તે પાયાવિહોણી છે.
જ્યારે આલોકનાથને એબીપી ન્યૂઝે પુછ્યું કે શું તમને નથી લાગતું કે આવા ગંભીર આરોપ બાદ તમારે પોતાની વાત રાખવી જોઈએ નહી તો તમારા કરિયર અને લોકોની નજરમાં તેમની છબીને નુકશાન થઈ શકે છે, તો આલોકનાથે કહ્યું, મારે લોકો સાથે શું લેવા-દેવા? આપણી આત્મા સાફ હોવી જોઈએ. લોકો તો છબી ખરાબ કરવા માટે કંઈ પણ બોલશે. મારી ઈમેજની વાત છોડો. જે વાત કરવામાં આવી છે તે પાયાવિહોણી છે.
3/6
નંદાએ આગળ જણાવ્યું કે તે દારૂના નશામાં જ સેટ પર આવતો MeTooઅને શોની લીડ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતો. આની ફરિયાદ મારી પાસે આવી પછી અમે તેને કહ્યું હતું કે આવું ફરી ન થવું જોઇએ પરંતુ તેની આવી હરકતો રોકાઇ નહી. એક્ટ્રેસે તેને એકવાર થપ્પડ પણ મારી દીધો હતો. જે પછી તે એક્ટરને શોમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. આ શો દરમિયાન પીડિત લીડ એક્ટ્રેસ નવીનીત નિશાન હોય શકે છે.
નંદાએ આગળ જણાવ્યું કે તે દારૂના નશામાં જ સેટ પર આવતો MeTooઅને શોની લીડ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતો. આની ફરિયાદ મારી પાસે આવી પછી અમે તેને કહ્યું હતું કે આવું ફરી ન થવું જોઇએ પરંતુ તેની આવી હરકતો રોકાઇ નહી. એક્ટ્રેસે તેને એકવાર થપ્પડ પણ મારી દીધો હતો. જે પછી તે એક્ટરને શોમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. આ શો દરમિયાન પીડિત લીડ એક્ટ્રેસ નવીનીત નિશાન હોય શકે છે.
4/6
નંદાએ પોતાની સાથે થયેલી જબરદસ્તી વર્ણવતા કહ્યું કે, 'આરોપી એક્ટરે નશાની હાલતમાં નિર્દયતાથી રેપ કર્યો. જે ઘટનાએ મને અંદરથી હચમચાવી નાંખી. જે પછીના ઘણાં વર્ષો ભારે વિત્યાં. મારે કામ માટે સંઘર્ષ કરવો પડ્યો.' તેમણે આગળ જણાવતા કહ્યું કે, દુખની વાત એ છે કે જે એક્ટર સવાલોના ઘેરામાં છે તેને અત્યારે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંસ્કારીના રૂપમાં ઓળખાય છે.
નંદાએ પોતાની સાથે થયેલી જબરદસ્તી વર્ણવતા કહ્યું કે, 'આરોપી એક્ટરે નશાની હાલતમાં નિર્દયતાથી રેપ કર્યો. જે ઘટનાએ મને અંદરથી હચમચાવી નાંખી. જે પછીના ઘણાં વર્ષો ભારે વિત્યાં. મારે કામ માટે સંઘર્ષ કરવો પડ્યો.' તેમણે આગળ જણાવતા કહ્યું કે, દુખની વાત એ છે કે જે એક્ટર સવાલોના ઘેરામાં છે તેને અત્યારે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સંસ્કારીના રૂપમાં ઓળખાય છે.
5/6
 દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિર્માતા વિંટા નંદાએ ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના 'સંસ્કારી' એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ વ્યક્તિનું નામ નથી લખ્યું પરંતુ તેમણે પોસ્ટમાં ટીવીના 'સંસ્કારી' શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે સીધું જ નિશાન આલોકનાથ પર લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેને ઘેરવાનો શરૂ કરૂ દીધો છે.
દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિર્માતા વિંટા નંદાએ ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના 'સંસ્કારી' એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં આ વ્યક્તિનું નામ નથી લખ્યું પરંતુ તેમણે પોસ્ટમાં ટીવીના 'સંસ્કારી' શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે સીધું જ નિશાન આલોકનાથ પર લાગે છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ તેને ઘેરવાનો શરૂ કરૂ દીધો છે.
6/6
મુંબઈ: હિંદી સિનેમા અને સીરિયલના એક સફળ કલાકાર અને સંસ્કારી વ્યક્તિની છબી ધરાવતા આલોકનાથ પર રેપનો આરોપ લાગ્યો છે. આ આરોપ 80 અને 90ના દશકમાં ટેલીવિઝનની જાણીતી લેખિકા, નિર્માતા, નિર્દેશક વિનતા નંદાએ લગાવ્યો છે. જે 1993થી 1997 સુધી ટીવી પર આવતી લોકપ્રિય સીરિયલ તારાની લેખિકા હતી. આ સીરિયલમાં આલોકનાથે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું.
મુંબઈ: હિંદી સિનેમા અને સીરિયલના એક સફળ કલાકાર અને સંસ્કારી વ્યક્તિની છબી ધરાવતા આલોકનાથ પર રેપનો આરોપ લાગ્યો છે. આ આરોપ 80 અને 90ના દશકમાં ટેલીવિઝનની જાણીતી લેખિકા, નિર્માતા, નિર્દેશક વિનતા નંદાએ લગાવ્યો છે. જે 1993થી 1997 સુધી ટીવી પર આવતી લોકપ્રિય સીરિયલ તારાની લેખિકા હતી. આ સીરિયલમાં આલોકનાથે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget