શોધખોળ કરો

‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દિરદો રોડ ભંયકર અકસ્માતમાં ઇજાગ્રસ્ત, માથામાં થઇ છે ગંભીર ઇજા

'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' ગીતથી સોશિયલ મીડિયા પર ઘર-ઘર ફેમસ થયેલા સહદેવ દીર્દો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' ગીતથી સોશિયલ મીડિયા પર ઘર-ઘર ફેમસ થયેલા સહદેવ દીર્દો વિશે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'બચપન કા પ્યાર' ફેમ સહદેવ રોડ અકસ્માતનો ભોગ બન્યા છે. તેને  માથામાં ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘાયલ સહદેવને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો છે.

 આ સમાચારથી સહદેવના તમામ ચાહકો  ખૂબ જ દુઃખી છે. આ વીડિયોમાં સહદેવને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યો છે અને તે બેભાન હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે. સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે, ફેન્સ તેની રિકવરી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

 છત્તીસગઢના સીએમએ આશ્વાસન આપ્યું છે કે, સહદેવનો વ્યવસ્થિ ઇલાજ કરવામાં  આવશે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના આશ્વાસન બાદ સહદેવ દેરડોને જગદલપુરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો છે. સહદેવની હાલત હાલ સ્થિર છે.

કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું  નિધન 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું  નિધન થયું છે. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મુસ્તાક મર્ચન્ટે  હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન 67 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા.

કઇ સફળ ફિલ્મમાં કર્યુ કામ

મુશ્તાક મર્ચન્ટે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના સમયમાં ફિલ્મોમાં કોમેડી માટે જાણીતા હતા અને આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. મુશ્તાકે 'હાથ કી સફાઈ', 'જવાની દીવાની', 'સીતા ઔર ગીતા', 'સાગર' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની શાનદાર ફિલ્મ 'શોલે'માં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં મુશ્તાકનો ડબલ રોલ હતો. પ્રથમ વખત તે દાઢીવાળા એન્જિન ડ્રાઈવર તરીકે દેખાયો અને બીજી વખત પારસી વ્યક્તિ તરીકે દેખાયો જેની બાઇક જય અને વીરુ ચોરી કરે હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget