શોધખોળ કરો
તનુશ્રી-નાના વિવાદ પર અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ આપ્યું મોટુ નિવેદન, વાંચો શું કહ્યું
1/6

2/6

પરિણીતિનું માનવું છે કે, "જો આ બધી પીડિત મહિલાઓ આ સમયે વાત નહીં કરે તો તેમનો અવાજ હંમેશા માટે દબાઇ દેવામાં આવશે." તેને કહ્યું કે મારી સાથે ક્યારેય પણ આવુ નથી થયુ અને જો થયુ પણ હોય તો હું ક્યારેય પણ ચુપ ના બેસુ, એટલે હું માનુ છુ કે ચુપ થઇને બેસી રહેવું કોઇ પ્રૉલ્બમનુ સૉલ્યૂશન નથી. પરિણીતિએ એ પણ કહ્યું કે, ખરેખરમાં, હું ત્યાં ન હતી તો પછી હુ કોઇનો પણ પક્ષ કઇ રીત લઇ શકું.
Published at : 04 Oct 2018 11:01 AM (IST)
View More























