શોધખોળ કરો

તનુશ્રી-નાના વિવાદ પર અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ આપ્યું મોટુ નિવેદન, વાંચો શું કહ્યું

1/6
2/6
પરિણીતિનું માનવું છે કે,
પરિણીતિનું માનવું છે કે, "જો આ બધી પીડિત મહિલાઓ આ સમયે વાત નહીં કરે તો તેમનો અવાજ હંમેશા માટે દબાઇ દેવામાં આવશે." તેને કહ્યું કે મારી સાથે ક્યારેય પણ આવુ નથી થયુ અને જો થયુ પણ હોય તો હું ક્યારેય પણ ચુપ ના બેસુ, એટલે હું માનુ છુ કે ચુપ થઇને બેસી રહેવું કોઇ પ્રૉલ્બમનુ સૉલ્યૂશન નથી. પરિણીતિએ એ પણ કહ્યું કે, ખરેખરમાં, હું ત્યાં ન હતી તો પછી હુ કોઇનો પણ પક્ષ કઇ રીત લઇ શકું.
3/6
4/6
અર્જૂન કપૂરે પરિણીતિનું સમર્થન કરતાં કહ્યું કે, આ ઘટના આત્મ અવલોકનની છે, આપણે સાંભળવું પડશે, સમજવું પડશે. એક માણસ હોવાના નાતે એક પુરુષ હોવાના નાતે આપણે મહિલાઓને સમાનતાનો અધિકાર આપવો પડશે. આપણે તેમને કામ કરવા માટે એક સુરક્ષિત માહોલ આપવો પડશે
અર્જૂન કપૂરે પરિણીતિનું સમર્થન કરતાં કહ્યું કે, આ ઘટના આત્મ અવલોકનની છે, આપણે સાંભળવું પડશે, સમજવું પડશે. એક માણસ હોવાના નાતે એક પુરુષ હોવાના નાતે આપણે મહિલાઓને સમાનતાનો અધિકાર આપવો પડશે. આપણે તેમને કામ કરવા માટે એક સુરક્ષિત માહોલ આપવો પડશે
5/6
તાજેતરમાં આ મામલે ટ્વીટ કરીને પરિણીતિ ચોપડાએ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના એક ગીતના પ્રમૉશન દરમિયાન આ મામલે સવાલ પુછવામાં આવ્યું, તો પરિણીતિએ કહ્યું કે, જો બૉલીવુડમાં કોઇ મહિલા સાથે આવુ બન્યુ હોય તો હું ઇચ્છીશ કે દરેક મહિલાએ આગળ આવવું જોઇએ અને પોતાની વાત બધાની સામે મુકવી જોઇએ.
તાજેતરમાં આ મામલે ટ્વીટ કરીને પરિણીતિ ચોપડાએ 'નમસ્તે ઇંગ્લેન્ડ'ના એક ગીતના પ્રમૉશન દરમિયાન આ મામલે સવાલ પુછવામાં આવ્યું, તો પરિણીતિએ કહ્યું કે, જો બૉલીવુડમાં કોઇ મહિલા સાથે આવુ બન્યુ હોય તો હું ઇચ્છીશ કે દરેક મહિલાએ આગળ આવવું જોઇએ અને પોતાની વાત બધાની સામે મુકવી જોઇએ.
6/6
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલા જબરદસ્તી અને યૌન શૌષણના આરોપો પર બૉલીવુડમાં ધમાલ બંધ થવાનુ નામ નથી લેતી. બૉલીવુડ સ્ટાર્સ આ મામલે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે, તો વળી કેટલાક હાથ ઉંચા કરીને મૌન રહ્યાં છે. હવે આ વિવાદમાં અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલા જબરદસ્તી અને યૌન શૌષણના આરોપો પર બૉલીવુડમાં ધમાલ બંધ થવાનુ નામ નથી લેતી. બૉલીવુડ સ્ટાર્સ આ મામલે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે, તો વળી કેટલાક હાથ ઉંચા કરીને મૌન રહ્યાં છે. હવે આ વિવાદમાં અર્જૂન કપૂર અને પરિણીતિ ચોપડાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget