શોધખોળ કરો

અર્જુન કપૂરને આ દિગ્ગજ એક્ટરની બહેનના પ્રેમમાં હતો પાગલ

1/5
 ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે અર્જુનના સંબંધો વધુ સારા નથી રહ્યા. હકીકતમાં સલમાન પોતાના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા   વચ્ચેના સંબંધો તૂટવા માટે અર્જુન કપૂરને જ જવાબદાર માને છે. મલાઈકા અને અર્જુનના સંબંધોની ચર્ચાઓ વધવા લાગી તેમ-તેમ મલાઈકા અને   અરબાઝના સંબંધો નબળા પડવા લાગ્યા. સલમાનને એવું લાગે છે કે, અર્જુનને કારણે જ મલાઈકા અને અરબાઝ અલગ થયા છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે અર્જુનના સંબંધો વધુ સારા નથી રહ્યા. હકીકતમાં સલમાન પોતાના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો તૂટવા માટે અર્જુન કપૂરને જ જવાબદાર માને છે. મલાઈકા અને અર્જુનના સંબંધોની ચર્ચાઓ વધવા લાગી તેમ-તેમ મલાઈકા અને અરબાઝના સંબંધો નબળા પડવા લાગ્યા. સલમાનને એવું લાગે છે કે, અર્જુનને કારણે જ મલાઈકા અને અરબાઝ અલગ થયા છે.
2/5
 અર્જુને કહ્યું હતું કે, હું પહેલેથી જ સલમાન ભાઈ સાથે જોડાયેલો હતો, પરંતુ, ‘મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન અમારી રિલેશનશિપ શરૂ થઈ.   હું સલમાન ભાઈથી ડરતો હતો, તેમ છતાં તેમની પાસે ગયો અને આખા પરિવારને આ અંગે જણાવ્યું. જોકે અર્પિતાએ જ આ સંબંધનો અંત કર્યો હતો.
અર્જુને કહ્યું હતું કે, હું પહેલેથી જ સલમાન ભાઈ સાથે જોડાયેલો હતો, પરંતુ, ‘મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન અમારી રિલેશનશિપ શરૂ થઈ. હું સલમાન ભાઈથી ડરતો હતો, તેમ છતાં તેમની પાસે ગયો અને આખા પરિવારને આ અંગે જણાવ્યું. જોકે અર્પિતાએ જ આ સંબંધનો અંત કર્યો હતો.
3/5
વર્ષ 2014માં એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, અર્પિતા સાથે તે પોતાના જીવનમાં પહેલી વખત કોઈ રિલેશનશિપમાં હતો. અર્પિતા તેનો પહેલો   અને સાચો પ્રેમ હતી. અર્જુને કહ્યું હતું કે, મારો પહેલી અને અત્યાર સુધીની સીરિયસ રિલેશનશિપ અર્પિતા સાથે હતી. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે   અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. એવું બે વર્ષ સુધી ચાલ્યું હતું.
વર્ષ 2014માં એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, અર્પિતા સાથે તે પોતાના જીવનમાં પહેલી વખત કોઈ રિલેશનશિપમાં હતો. અર્પિતા તેનો પહેલો અને સાચો પ્રેમ હતી. અર્જુને કહ્યું હતું કે, મારો પહેલી અને અત્યાર સુધીની સીરિયસ રિલેશનશિપ અર્પિતા સાથે હતી. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. એવું બે વર્ષ સુધી ચાલ્યું હતું.
4/5
 જોકે, હવે બંનેના સંબંધ તૂટ્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે અને અર્પિતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા બાદ એક સંતાનની મા પણ બની ચૂકી છે.   પરંતુ, એક સમય એવો હતો, જ્યારે અર્પિતા અને અર્જુન રિલેશનશિપમાં હતા અને અર્જુન તે અંગે સલમાન ખાનને જણાવતા ડરતો હતો.
જોકે, હવે બંનેના સંબંધ તૂટ્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે અને અર્પિતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા બાદ એક સંતાનની મા પણ બની ચૂકી છે. પરંતુ, એક સમય એવો હતો, જ્યારે અર્પિતા અને અર્જુન રિલેશનશિપમાં હતા અને અર્જુન તે અંગે સલમાન ખાનને જણાવતા ડરતો હતો.
5/5
નવી દિલ્હીઃ અર્જુન કપૂરનું નામ વિતેલા થોડા વર્ષોમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ઉપરાંત આ યાદીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન   શર્માનું નામ પણ સામેલ છે. બન્નેના સંબંધની શરૂઆત એક દાયકા પહેલા થઈ હતી અને બન્નેના સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યા હતા.
નવી દિલ્હીઃ અર્જુન કપૂરનું નામ વિતેલા થોડા વર્ષોમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ઉપરાંત આ યાદીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માનું નામ પણ સામેલ છે. બન્નેના સંબંધની શરૂઆત એક દાયકા પહેલા થઈ હતી અને બન્નેના સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget