શોધખોળ કરો

શું ખરેખર Imran Khan અને Avantika Malikના થઈ ગયા છે છૂટાછેડા? Instagram પોસ્ટને લગાવી મહોર

Imran Khan Avantika Malik: ઈમરાન ખાન અને અવંતિકા મલિકના છૂટાછેડાની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. અવંતિકાની પોસ્ટ પરથી એવું લાગે છે કે આ કપલના છૂટાછેડા થઈ ગયા છે.

Imran Khan Avantika Malik Divorce: 'જાને તુ યા જાને નાએક્ટર અને આમિર ખાનનો ભત્રીજો ઈમરાન ખાન લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. જો કે તે પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ઈમરાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા પરંતુ અહેવાલ મુજબ સ્ટાર્સ 2019થી અલગ રહે છે. બંનેએ છૂટાછેડાની અફવાઓ પર પણ મૌન સેવી લીધું છે. જોકે અવંતિકા મલિકની ક્રિપ્ટિક સોશિયલ મીડિયા પોસ્ટ્સ વારંવાર સૌકોઈનું ધ્યાન આકર્ષિત કરે છે. ફરી એકવાર આ કપલ એક ક્રિપ્ટિક પોસ્ટને કારણે ચર્ચામાં છે. અવંતિકા મલિકની નવીનતમ રહસ્યમય પોસ્ટ પછી ચાહકો ફરી એકવાર જાણવા માટે ઉત્સુક છે કે શું કપલના છૂટાછેડા નક્કી થઈ ગયા છે?

અવંતિકાએ છૂટાછેડાને લઈને એક રહસ્યમય પોસ્ટ કરી હતી

અવંતિકા મલિકે તેની ઇન્સ્ટા સ્ટોરીઝ પર માઇલી સાયરસના ગીતની એક તસવીર શેર કરી છે જેમાં છૂટાછેડાના ગીતો હતા. પોસ્ટમાં લખ્યું હતું કે, "છૂટાછેડા એ તેની સાથે અત્યાર સુધીની સૌથી સારી બાબત હતી." આ શેર કરતાં અવંતિકાએ કેપ્શનમાં લખ્યું, "માત્ર એટલું જ નહીં... #JustSaying." અવંતિકા મલિકની આ પોસ્ટ Reddit.com પર પોતાની જગ્યા બનાવી છે. ઘણા લોકો ટીપ્પણી કરી રહ્યા છે અને કહે છે કે 'મુશ્કેલ જીવન જીવવા કરતાં અલગ થવું સારું છે.'

ઈમરાન અને અવંતિકાના અલગ થવાનું કારણ શું હતું?

ઈમરાન ખાન અને અવંતિકા મલિકે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. દંપતીને એક પુત્રી પણ છે. વર્ષ 2019માં ઇન્ટરનેટ પર તેમના અલગ થવાની અફવાઓ ફેલાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ અલગ રહે છે. એક અહેવાલ મુજબ સ્ત્રોતે દાવો કર્યો હતો કે દંપતીના અલગ થવા પાછળનું કારણ ઈમરાન ખાનની અભિનેતા તરીકેની અસફળ કારકિર્દી હતી. સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "એક્ટર તરીકે ઈમરાનનું નસીબ ચમક્યું ન હતું. 'કટ્ટી બટ્ટીફ્લોપ થયા પછી ઑફર્સ ઘટવા લાગી અને ટૂંક સમયમાં તેની પાસે કોઈ કામ નહોતું."

આ પણ વાંચો: Bollywood : બચ્ચન પરિવારની પુત્રવધુ બનતા બનતા રહી ગયેલી રાની, કારણ હતું એક Kiss

Rani Mukerji Birthday: બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી રાની મુખર્જી અને અભિષેક બચ્ચન એક સમયે એકબીજાની ખૂબ નજીક હતા. રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની કેટલીક ફિલ્મો પણ સાથે રિલીઝ થઈ હતી, જેમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. એક સમયે બંનેના પ્રેમની ચર્ચાઓ પણ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બની હતી. કરિશ્મા કપૂર સાથેની સગાઈ તોડ્યા બાદ લગભગ નક્કી થઈ ગયું હતું કે, રાની મુખર્જી જ બચ્ચન પરિવારની વહુ બનશે. પરંતુ અચાનક આ વાત પર બ્રેક લાગી ગઈ અને રાની મુખર્જીના બદલે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.

અભિષેક અને રાની મુખર્જીના લગ્ન ના થવા પાછળ હતો અભિનેત્રીનો એક કિસિંગ સીન. રાની મુખર્જી સાથે અભિષેક બચ્ચનના સંબંધો તૂટવાનું કારણ અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન હોવાનું માનવામાં આવે છે કે જે અભિનેત્રીના કિસિંગ સીનથી ભારે રોષે ભરાયા હતાં.

અમિતાભને કરી હતી કિસ

રાની મુખર્જી અને અમિતાભ બચ્ચને ફિલ્મ 'બ્લેક'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાની મુખર્જીએ અંતે અમિતાભ બચ્ચનને લિપ કિસ કરવાની હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ લાગણીઓથી ભરેલી એક ઈંટેંસ ફિલ્મ હતી. જેમાં બંને સ્ટાર્સે આકરી મહેનત કરી પોતાની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનય અને ફિલ્મની શાનદાર વાર્તા અને દિગ્દર્શનને કારણે ફિલ્મ અદ્ભુત બની હતી. આખી ફિલ્મમાં બધું બરાબર હતું, પરંતુ જયા બચ્ચનને લિપ કિસિંગ સીન સામે વાંધો હતો. તેઓ નહોતા ઇચ્છતા કે તેની ભાવિ પુત્રવધૂ તેના સસરાને ચુંબન કરે. પરંતુ રાની મુખર્જી આ સીન માટે તૈયાર હતી. અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપના રૂપમાં તેને આનો માર સહન કરવો પડ્યો હતો.

રાણીએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી

આ એક સીનને કારણે જયા બચ્ચનની નારાજગી એટલી વધી ગઈ હતી કે, રાની મુખર્જીને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. એવું કહેવાય છે કે, ત્યાર બાદ રાની મુખર્જીએ નારાજગી વ્યક્ત કરી અને એમ પણ કહ્યું હતું કે, તે અભિષેક બચ્ચનને સારો મિત્ર માને છે પરંતુ તે માત્ર કોસ્ટાર જ નીકળ્યો. રાની મુખર્જીએ અભિષેક બચ્ચન સાથેના બ્રેકઅપ બાદ યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન કરી લઈને ઠરી ઠામ થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget