શોધખોળ કરો

અનુપ જલોટા સાથેના સંબંધને લઈને જસલીને કર્યો મોટો ખુલાસો

1/4
મુંબઈઃ બિગ બોસ 12ના વીકેન્ડ વારમાં આ વખતે 2 કન્ટેસ્ટન્ટ ઘરની બહાર થયા છે. જસલીન મથારું અને મેઘા ધાડે શોમાંથી બહાર થઈ ગયા છે. ઘરની બહાર આવતા જ જસલીને અનુપ જલોટા સાથેના પોતાના સંબંધ પર મોટો ખુલાસો કર્યો છે. જસલીને કહ્યું કે, અનુપ જલોટા મારાત પિતાના મારો જન્મ થયા તે પહેલાથી ઓળખે છે. હું બાળપણથી તેમની પાસે સંગીત શીખી રહી છું અને અમારી વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે.
મુંબઈઃ બિગ બોસ 12ના વીકેન્ડ વારમાં આ વખતે 2 કન્ટેસ્ટન્ટ ઘરની બહાર થયા છે. જસલીન મથારું અને મેઘા ધાડે શોમાંથી બહાર થઈ ગયા છે. ઘરની બહાર આવતા જ જસલીને અનુપ જલોટા સાથેના પોતાના સંબંધ પર મોટો ખુલાસો કર્યો છે. જસલીને કહ્યું કે, અનુપ જલોટા મારાત પિતાના મારો જન્મ થયા તે પહેલાથી ઓળખે છે. હું બાળપણથી તેમની પાસે સંગીત શીખી રહી છું અને અમારી વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ છે.
2/4
જસલીને કહ્યું કે, તેમનો સંબંધ માત્ર મજાક હતો. આવું માત્ર દર્શકોને મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જસલીને મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આ સીઝનની થીમ જોડી હતા તો મેં જ અનૂપજીને કહ્યું હતું કે આપણે શોમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે જઈશું, પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમે બંનેને દર્શકોને મેળવ્યા તો મેં મજાકમાં કહ્યું કે અનૂપજી અને હું છેલ્લા 3 વર્ષથી સાથે છીએ. ત્યારબાદ હું ઘરમાં પણ આ સંબંધને લઈ આવું જ નાટક કરતી રહી.
જસલીને કહ્યું કે, તેમનો સંબંધ માત્ર મજાક હતો. આવું માત્ર દર્શકોને મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જસલીને મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આ સીઝનની થીમ જોડી હતા તો મેં જ અનૂપજીને કહ્યું હતું કે આપણે શોમાં ગુરુ-શિષ્યની જોડી તરીકે જઈશું, પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમે બંનેને દર્શકોને મેળવ્યા તો મેં મજાકમાં કહ્યું કે અનૂપજી અને હું છેલ્લા 3 વર્ષથી સાથે છીએ. ત્યારબાદ હું ઘરમાં પણ આ સંબંધને લઈ આવું જ નાટક કરતી રહી.
3/4
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે બિગ બોસના ઘરથી બે લોકો બેઘર કરવામાં આવ્યા છે. જસલીનની સાથે મેઘા ધાડેને પણ ઘરથી બહાર કરી દેવામાં આવી છે. હવે ઘરમાં માત્ર 8 પ્રતિયોગી જ બચ્યા છે. આવનારા દિવસોમાં ઘરમાં રહેવા માટે ઘરવાળાઓની વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે બિગ બોસના ઘરથી બે લોકો બેઘર કરવામાં આવ્યા છે. જસલીનની સાથે મેઘા ધાડેને પણ ઘરથી બહાર કરી દેવામાં આવી છે. હવે ઘરમાં માત્ર 8 પ્રતિયોગી જ બચ્યા છે. આવનારા દિવસોમાં ઘરમાં રહેવા માટે ઘરવાળાઓની વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી શકે છે.
4/4
સોશિયલ મીડિયા પર પોતાના અને અનૂપ જલોટાના સંબંધોને લઈને થઈ રહેલા મજાક પર વાત કરતાં જસલીને કહ્યું કે, મને નહોતી ખબર કે આ મુદ્દો આટલો વધી જશે.
સોશિયલ મીડિયા પર પોતાના અને અનૂપ જલોટાના સંબંધોને લઈને થઈ રહેલા મજાક પર વાત કરતાં જસલીને કહ્યું કે, મને નહોતી ખબર કે આ મુદ્દો આટલો વધી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget