શોધખોળ કરો

ધોળે દિવસે આ એક્ટરને ગોળી મારી દેતાં થયું મોત, ફિલ્મ જગતમાં ચકચાર મચી

ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો.

 પટનાઃ વધતી ગુનાહિત ઘટનાઓના કારણે બિહાર પોલીસ ટીકાકારો અને વિપક્ષના નિશાના પર છે. રાજ્યમાં સુશાદનનો દાવો કરતી નીતિશ કુમારની સરકાર હોવા છતાં અપરાધી એક બાદ એક ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે કેટલાક તત્વો દ્વારા ધોળે દહાડે ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતાની ગોળી મારીને હત્યા કરી હતી. આ દુર્ઘટના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જે લોકોએ આ ઘટના જોઈ એણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી અને તાત્કાલિક લોહીથી લથબથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે આ માત્ર બોડી છે એમાં જીવ નથી રહ્યો. ભોજપુરી એક્ટર મિથલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર મુફ્ફલિસ પોલીસ સ્ટેશનના આધારપુર ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો ત્યારે બાઇક સવાર બદમાશોએ ઓવરટેક કર્યું હતું. થોડીવાર સુધી બાઇક સવાર બદમાશો અને મિથલેશ વચ્ચે વાતચીત થઈ હતી. જે બાદ એક બદમાશે મિથલેશ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી સીધી એક્ટરની છાતી પર જ લાગી. ગોળી લાગતા તે જમીન પર પડી ગયો અને બાઈક પર સવાર લુખ્ખાઓ ત્યાંથી ભાગી ગયા. આસપાસના લોકો દોડીને અભિનેતા પાસે પહોંચ્યા. તરત જ પોલીસને ઘટના વિશેની તમામ સુચના આપી અને મિથલેશને સારવાર માટે સમસ્તીપુર સદર હોસ્પિટલ ખેસડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે હત્યા કેમ અને કોણે કરી તેની તપાસ કરવામાં આવી રહી છે. મિથલેશ પૂર્ણિયા જિલ્લાના નયા ટોલાનો રહેવાસી હતો. તે ભોજપુરી ફિલ્મોમાં અભિનયની સાથે જ સમસ્તીપુરમાં દવા કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કાર્ય કરતો હતો. ઘટનાની જાણ થતાં ડીએસપી પ્રીતિશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે આ અંગે જલદી ખુલાસાનો દાવો કરીને આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget