શોધખોળ કરો

મહારાષ્ટ્રની રાજનીતિ પર આ બોલિવૂડ એક્ટરે કર્યો કટાક્ષ, કહ્યું- શું હું ચૂંટણી પછા મારો મત બદલી શકું?

જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ઘમાસાન મચી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીમાં જોરદાર ટક્કર ચાલી રીહ છે. હાલની રાજનીતિક સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયાઓ આવી રહી  છે, અને બધા પોત પોતાની રાતે વાત મુકી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર પણ પોતાનો પક્ષ લોકો સમક્ષ મુકી રહ્યા છે. બોલિવૂડ એક્ટર જાવેદ જાફરી પણ ઘણી વખત રાજનીત અને સામજિક મુદ્દાઓ પર પોતાનો પક્ષ મુકતા હોય છે, અને હવે તેમના દ્વારા રાજનીતને લઈને કરવામાં આવેલ કટાક્ષ પણ ચર્ચાનો વિષય બની ગયા છે. જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે. જેમાં લખ્યું છે કે "જો આપણે નેતાઓ ના બદલે શિક્ષકોને વધુ પૈસા આપી શકતા તો ભવિષ્યમાં વધુ સ્માર્ટ લોકો હશે અને ઓછા અજીબોગરીબ કાયદા હશે". આ સાથે જ કેપ્શનમાં જાવેદ લખ્યું, "કુછ કહ ગયે જનાબ". ઉલ્લેખનયી છે કે જાવેદની આ ટ્વિટ રાજનીતિને સંદર્ભ તરીકે રજૂ કરી છે. વધુમાં જાવેદે સૈમુઅલની વાતને અહીં થોડી ટ્વિસ્ટ કરીને મૂકી હતી. આ બાદ જાવેદ અન્ય એક ટ્વિટમાં લખ્યું "હું ચૂંટણી પછી મારો વોટ બદલવા માગું છું, હું શું કરી શકું છું, મને જણાવો? જો ના તો ચૂંટણી પછી નેતા પોતાની પાર્ટી કેવી રીતે બદલી શકે? આ પોસ્ટ સાથે જાવેદ કેપ્શનમાં લખ્યું હતું "તેવા સવાલ જેનો કોઇ જવાબ નથી".  નોંધનીય છે કે જાવેદ જાફરી હંમેશાથી દેશની સમસ્યાઓ પર મુક્ત મને પોતાના વિચારો કહેતા આવ્યા છે. અને તે સોશિયલ મીડિયા પર પણ આ મામલે એક્ટિવ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Embed widget