શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બોલીવુડના ક્યા ધુરંધર કોમેડિયનનું થયું નિધન ? જાણો ભારતમાં કેમ નહીં થાય અંતિમસંસ્કાર ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01103602/kaderkhan1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01050649/kaderkhan4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.
2/4
![કાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01103627/kaderkhan3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
3/4
![શ્વાસમાં તકલીફના કારણે તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01103623/kaderkhan2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વાસમાં તકલીફના કારણે તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
4/4
![મુંબઈઃ જાણીતા અભિનેતા-કોમેડિયન કાદરખાનનું 81 વર્ષની વેયે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/01103618/kaderkhan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ જાણીતા અભિનેતા-કોમેડિયન કાદરખાનનું 81 વર્ષની વેયે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
Published at : 01 Jan 2019 10:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)